Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

Previous | Next

Page 196
________________ વિશ્વાનર ૧૮૭ યોગ વડે દેવને વૈશ્વદેવ સંબંધી અન મળે છે એ યુદ્ધમાં એને સાત્યકિએ માર્યો હતે. | ભાર દ્રો અગ્નિનું દેવતાવ આને હેય એમ જણાય છે. ૧૦૭ ૩૧. કેમકે એ અગ્નિને શાંડિલ્યનેત્રી કહ્યો છે. વ્યાધ્રદત્ત દ્રોણાચાર્યો મારેલ પાંડવ પક્ષને એક શ્વાનર (૨) પ્રાણીમાત્રના શરીરમાં રહીને અન્ન પાંચાળ. / ભાર૦ ૦ ૧૬–૪૯, ઉ૦ ૧૭૧-૧૯. પાચન કરનાર અને નિત્યયજ્ઞ—વૈશ્વાનર સંબંધી વ્યાધ્રદત્ત (૨) માગધપુત્ર એક ક્ષત્રિય. એને અન્ન દેવને પહોંચાડનાર અગ્નિ. વિશ્વાનર સૂર્ય- સાત્યકિએ માર્યો હતો. તે ભાર૦ ૦ ૧ ૦૭-૩૧. ને પુત્ર. વ્યાધ્રપદ એક ઋષિ, વસિષ્ઠથી ઉતપન્ન થયેલ. , વૈશ્વાનર (૩) એ નામને એક દાનવ જેને ઉપ- ભાર– અનુ. પ૩૩૦. દાનવી, હયશિરા, પુલમાં અને કાળકા નામની વ્યાખ્રપાદ વસિષ્ઠ કુળત્પન્ન એક ઋષિ. એને ચાર કન્યા હતી. ઉપમન્યુ અને ધૌમ્ય નામના બે પુત્ર હતા. તે ભાર૦ દવાનરિ એક બ્રહ્મર્ષિ. (૩. ભૂગુ શબ્દ જુઓ.) અનુ. ૪૫–૨૬-૦૬. વૈષ્ણવી વિષ્ણુની શક્તિ અને સપ્તમાતકા પૈકી એક વ્યાન શરીરની અંદરના પંચ પ્રામા એક. વૌષ્ણવજવર વિષ્ણુનું અસ્ત્ર. | ભાગ ૧૦-૬૩-૨૩ વ્યાસ પરાશર અને મત્સ્યગંધા-સત્યવતીને પુત્ર, તૌષ્ણવપદ વિષ્ણુપદ. ભાગ ૪–૧૩-૧૬. કૃષ્ણદ્વૈપાયન – વેદવિભાગ ર્તા થઈ ગયેલા છ મનં. વૌષ્ણવાસ વિષ્ણુનું અસ્ત્ર. તરમાં તે જે છે તે છે, પરંતુ ચાલુ મન્વેતરમાં વૈહાયસી ભારતવર્ષીય નદી વિશેષ. તે તેના દરેક ચેકડીને દ્વાપરયુગમાં એક ૌહાર મગધ દેશના સીમા પર્વતેમા એક. / ભાર૦ એક વ્યાસ થઈ ગયો છે. વ્યાસ એટલે વેદવિસ્તાર સ૦ ૨૧-૨, કરનાર. વેદમાં થયેલી (જે થઈ હોય તે) અવ્યૌહીનરિ ત્રણની સંજ્ઞાવાળા ભૃગુ કુળત્પન્ન વસ્થાને વ્યવસ્થિત કરવી એ જ એનું કર્તવ્ય. એક ઋષિ. સ્વયંભૂ, પ્રજાપતિ, ઉશના, બહસ્પતિ, સવિતા, હિલિ ઋષિવિશેષ. / દેવી ભાગ ૧૧ ૪ એસ. મૃત્યુ, મધવા, વસિષ્ઠ, સારસ્વત, ત્રિધામા, ત્રિવૃષ, વૌલિ ત્રણની સંજ્ઞાવાળા વસિષ્ઠકુળત્પન્ન એક ઋષિ. ભારદ્વાજ, અંતરિઝ, ધર્મ, ત્રચ્યાણ, ધનંજય, વૌષડિ ત્રણની સંજ્ઞાવાળા અંગિરાકુળને એક ઋષિ. મેધાતિથિ, વ્રતી, અત્રિ, ગૌતમ, હર્યાભા (એનું વ્યધાઘ ત્રણની સંજ્ઞાવાળા ભૂરુકુળને એક ઋષિ. બીજુ નામ ઉત્તમાં પણ છે), નવાજબ્રજાક્ષ, વ્યધ્યશ્વ એક રાજર્ષિ. સોમન્યૂષાયણ, તૃણબિંદુ, ભાર્ગવ, શક્તિ, જાતુકર્ણ વ્ય% એક રાજર્ષિ. અને (પરાશર પુત્ર) કૃષ્ણદ્વૈપાયન – આટલા વ્યાસ બૅસ બગડાની સંજ્ઞાવાળા સૈહિકયો પૈકી એક. થઈ ગયા છે અને હવે ઓગણત્રીસમી ચેકડીમાં વ્યાધ એક યક્ષવિશેષ. (૧. નભસ્ય શબ્દ જુઓ.) દ્રોણાચાર્યને પુત્ર અશ્વત્થામા વ્યાસ થશે. (કૃષ્ણઆ યક્ષ ભાદ્રપદ માસમાં સૂર્યના સમાગમમાં પાયન શબ્દ જુઓ. તેમજ અશ્વત્થામા શબ્દ રહે છે. પણ) | દેવી ભાગ ૧ &૦ અ૦ ૪. વ્યાધ (૨) વાઘ પ્રાણની આખી જાતિ. એમની યુષિતાધ સેમવંશને એક રાજા એને કાક્ષીવતી ઉત્પત્તિ કોપાની પુત્રી શાર્દ લાથી થઈ. જે સંબંધે ભદ્રા નામની સ્ત્રી હતી; અને શાવ, મદ્ર, વગેરે જુઓ. | ભાર૦ આ૦ ૬. સાત પુત્રો હતા. વ્યાકેતુ ભારતયુદ્ધમાં કોણે મારેલે પાંડવ પક્ષને વ્યાસવન એક ક્ષેત્રવિશેષ. / ભાર૦ વ૦ ૮૧-૯૩. એક રાજા. / ભાર૦ કર્ણ અ૦ ૫૧-૪૬-૪૭. વ્યાસસ્થલી એક ક્ષેત્રવિશેષ. / ભાર૦ વ૦ ૮૧-૯૬ વ્યાધકેતુ (૨) દુર્યોધન પક્ષને એક રાજ કુમાર, ભૃષ્ટ ઉત્તાનપાદ વંશના પુષ્યાને દેવાને પેટ

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202