Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

Previous | Next

Page 200
________________ શંખચૂડ ૧૯૧ શઠ અધિકાર નષ્ટ થવાથી દેવોએ એની સાથે યુદ્ધ હતાં. બન્ને ભાઈ મળીને, બેસીને કાંઇ વાતચીત કર્યું. એ યુદ્ધમાં શંખચૂડને પરાભવ નથી થતા તેવું કરતા હતા. તેવામાં શંખની દષ્ટિ લિખિતે તેડી જોઈને વિષણુ શંખચૂડનું રૂપ ધારણ કરીને તુલસી આણેલાં ફળ ઉપર પડી. એણે લિખિતને પૂછયું કે પાસે ગયા. હું સઘળા દેવાનો પરાભવ કરીને આ કળ તે કયાંથી આગ્યાં ? લિતિ આવ્યો, કહીને એમણે તુલસીની સાથે ગમન કર્યું. તમારા બાગમાંથી. એ સાંભળીને શંખઋષિએ કહ્યું એનું પતિવ્રત નષ્ટ થવાથી રણભૂમિ પર શંખ- કે મને પૂછયા વગર તેં આ ફળ લીધાં માટે એ ચૂડનું તત્કાળ મરણ થયું. આ ખરી હકીકત તુલસીને ચોરી થઈ. માટે તું સુદ્યુમ્ન રાજા પાસે જ અને જણાતાં જે કે પિતાને વિષ્ણુ પર પ્રીતિ હતી તે પણ આ અપરાધની સજા તને પિતાને કરાવી લે. તેથી તેમને શાપ દીધો કે તમે પથ્થર૩૫ થશે. ગંડકી લિખિત “ભલે’ એમ કહીને રાજા પાસે ગયે. તે નદીમાં થતા કાળા ગોળ પથ્થર રૂપે વિષગુ પૂજાય. જે કર્યું હતું તે રાજને નિવેદન કર્યું અને મને છે, એ પ્રસિદ્ધ છે. તે દેવી ભાગ અં અઃ શિક્ષા કરે એમ વિનંતી કરી. રાજાએ કહ્યું કે ૧૭-૨૫.. તમે તમારો અપરાધ સ્વમુખે મારી પાસે આવીને શંખચૂડ (૩) કુબેરને એક અનુચર, શાપે કરીને જાહેર કર્યો માટે તમે દોષરહિત છે. પરંતુ લિખિત રાક્ષસોનિ પામેલ છે. આ વૃંદાવનમાં ગયો હતે. ઋષિ આ વાત સાંભળે જ નહિ. એ તે સજાની કેટલીક ગેપીએાનું હરણ કરીને જતાં કૃષ્ણને હાથે જ માગણી કરે. એ ઉપરથી રાજાએ સજા તરીકે મરણ પામ્યા હતા | ભાગ ૧૦ સ્ક, અ૦ ૩૪. એનાં બને કાંડાં કપાવ્યાં. લિખિત ઋષિ ત્યાંથી શંખચૂડ(૪)પાતાળને નાગવિશેષ/ભાગ પ-૨૪-૩૧. પાધરા પિતાના ભાઈ પાસે આવ્યા; અને પિતાનાં શંખતીર્થ ભારતવષય તીર્થવિશેષ / ભાર૦ કાંડાં બતાવીને કહ્યું કે હું સજા પામી આવ્યો, તે શ૦ ૩૮–૧૮. બતાવવા આવ્યો છું. શંખે સંતુષ્ટ થઈને કહ્યું કે શખપદ બીજા સ્વારોચિષ મનુને પુત્ર ભાર૦ શાં બહુ સારું કર્યું. હવે જાઓ, બાહુદામાં સ્નાન કરીને ૩૫૭–૩૭. એને સ્વાચિષ મનુએ પિતે વિદ્યા અહીં વહેલા આવો. લિખિત ઋષિ નદીમાં નહાવા ભણાવી હતી. ભૂમિ ઉપર જે મનુષ્યજાતીય ચાર પડયો. નહાતી વખતે તર્પણ કરવું પડે છે એનું દિગ્ધાળ છે તેમાં આ દક્ષિણ દિપાળ છે. સ્મરણ થતાં પિતાના હાથ તરફ જોવા લાગ્યા તે શંખપાલ કહુના પેટે જન્મેલા નાગમાંને એક કપાયેલાં કાંડાને બદલે હાથ પૂર્વવત થઈ ગયેલા ! શંખપણ એક સપવિશેષ | ભાર આ૦ ૩૫-૧૩. આ વાતની સુદ્યુમ્ન રાજાને ખબર પડતાં તેને પણ શંખમુખ એક સપવિશેષ / ભાર આ૦ ૩૫–૧૧. ઘણે આનંદ થયો. કાંડાં કપાવ્યા પછી બ્રાહ્મણને શખમેખલ એક બ્રહ્મર્ષિ | ભાર૦ આ૦ ૮૨-૪. આવી સજા કર્યા બદલ એને ઘણો ખેદ થતા હતા. શખલિખિત શંખ અને લિખિત એ બે ઋષિઓ શંખઋષિને પણ આનંદ થયો. પછી ભાઈની આજ્ઞા પરસ્પર ભાઈ થતા હતા. એ બન્ને જણ બાહુદા લઈ લિખિત પિતાને આશ્રમે ગયા. ત્યારથી આ નદીને કિનારે જુદા જુદા આશ્રમ કરીને રહેતા હતા. નદીનું નામ બાહુદા પડયું | ભાર૦ શાં૦ અ૦ ૨૩, આ નદીનું નામ ધળવા અગર ધમેળ હતું. હાલ શlખનીતીથી ભારતવષીય એક તીર્થ | ભાર એને બર્દી કહે છે. અયોધ્યા પ્રાન્તમાં આવેલી રાતી વન૦ ૮૧–૫૧. નદીને ફાંટો છે. એક વખત લિખિત ઋષિ પોતાના શોકાર દ્વારકાની પાસે આવેલું એ નામનું તીર્થમોટા ભાઈ શંખને મળવા આવ્યા. બાગમાં થઈને વિશેષ. એના રહેવાના ઘરમાં ગયે. ચાલતાં ચાલતાં એણે શચી ચાલુ મવંતરના ઈંદ્ર-પુરંદરની સ્ત્રી. બાગમાંથી પાકાં ફળ તેડયાં હતાં, તે એના હાથમાં શઠ દનુના પુત્રદાનમાંને એક,

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202