Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

Previous | Next

Page 194
________________ વાસકિ ૧૮૫ દીશપાયન હતુંભાર૦ વિ૦૩-૧૧. વૈયાધ્રપદ્ય એટલે વાઘના રીતે એની રચેલી સ્મૃતિને “મનુસ્મૃતિ' કહે છે. કેટલાક ચામડાથી જેને રથ મઢેલો છે તે. કાળ પર્યત આને સંતતિ નહોતી તેથી એને વૈયાસકિ શુક્રાચાર્ય વસિષ્ઠને ઈષ્ટિ કરવાનું કહ્યું. વસિષ્ઠ ઋત્વિજે પાસે ર૫રાયણ ત્રીજા અંગિરાકુળમાં થયેલા એક ઋષિ. મિત્રાવરુણ ઈષ્ટિને આરંભ કરાવ્યો. તે વખતે વોરા ભારતવર્ષીય નદીવિશેષ. મનની સ્ત્રી શ્રદ્ધાએ એ યજ્ઞના હતા(યજ્ઞ કરતી વૈરાજ ચાક્ષુષ મવંતરમાંના વિષ્ણુના પિતા. વખત પૂર્વ દિશામાં બેસનાર ઋવિજ)ને પોતાને હારાજ (૨) એ નામના પિતરવિશેષ. એની માનસ દીકરી થાય એવી ઈચ્છા જણાવી. આમ થવાથી કન્યા મેના, તે હિમવાન પર્વતની સ્ત્રી હતી. મનુને પુત્ર ને થતાં પુત્રી થઈ. આ ઈલા નામની વૈરાજકલ્પ ચાલુ કલ્પ પૂરો થયા પછી બેસનારે પુત્રીને વસિષ્ઠ મનુની પ્રાર્થના ઉપરથી પુરુષત્વ કલ્પ (૪. ક૯પ શબ્દ જુઓ.) આપ્યું. તે ઇલ રાજ થયો. (ઈલ શબ્દ જુઓ.) રાટ વિરાટ રાજાને પુત્ર. વિશેષ કરીને ઉત્તરને પિતાને પુત્ર થાય એ હેતુથી મનુએ યમુનાના એ નામે કહેવાની રૂઢિ છે. જળમાં ઊભા રહી તપ કર્યું. એ વેગથી એને રાટી વિરાટ રાજાની કન્યા, ઉત્તરા તે જ | ભાર૦ ઇવાકુ, ગ, શર્યાતિ, દિષ્ટ, ધૃષ્ટ, કરુષક, નરિખંત, આ૦ ૧–૧૩૯. પૃષધ, નભગ અને કવિ એમ દસ પુત્રો થયા / ભાગ વચન વિરેચન દૈત્યને પુત્ર બલિ તે. ૯, અં૦ અ૦ ૧, વેન, પૃષણ, નરિશ્ચંત, નાભાગ, દ્વરેચતિ વિરોચન દત્યને પુત્ર બલિ તે. ઇવાકુ, કારુષ, શર્યાતિ, ઈલા, પૃષધ અને નાભાગવૈલેય બગડાની અંક સંજ્ઞાવાળા અત્રિકુલોત્પન્ન શિષ્ટ નામના દશ પુત્રો હતા એમ મહાભારતમાં એક ઋષિ. છે / ભા૨૦ આ૦ ૭૫. એને નાભાગ અને વસુમાન વિવશ૫ બગડાની સંજ્ઞાવાળા કશ્યપકુળમાં ઉત્પન્ન નામના બે દીકરા હતા એમ જણાય છે. પરંતુ થયેલે એક ઋષિ. ઉપર જણાવેલા દસમાંથી કેઈનાં એ નામ હશે દીવસ ત્રગડાની સંજ્ઞાવાળા ભગુકુળને એક ઋષિ. એમ લાગે છે. મત્સ્યપુરાણુમાં વળી મનુના દીકરાવૈવસ્વત વિવસ્વાન આદિત્યને ઉત્પન્ન થયેલા ઓનાં નામ તફાવતવાળાં મળી આવે છે. છતાં શ્રાદ્ધદેવ, યમ અને શનિ એ ત્રણેનું સામાન્ય એટલું તે નક્કી છે કે એ નામ ઉપર જણાવેલાં રીતે નામ. પુત્રાનાં જ હશે. વૈવસ્વત મનુ વિવસ્વાન આદિત્યને ત્વષ્ણુ પ્રજા- આ મવંતરમાં સ્વર્ગમાં વસુ, રુદ્ર, આદિત્ય, પતિની દીકરી સંજ્ઞાને પેટે થયેલા બે પુત્રોમાંથી વિશ્વેદેવ, મરુદ્ગણુ, અશ્વિનીકુમાર અને ઋભુ પૃથ્વી પર જે મનું થયું તે (જુઓ શ્રાદ્ધદેવ.) પૂર્વ એવા સાત તરેહના દેવ છે. ઋભુને બદલે મત્સ્યકલ્પમાં એ સત્યવ્રત રાજા હતા. (૧. સત્યવ્રત શબ્દ પુરાણમાં “સાધ્યદેવ' એવું નામ આપ્યું છે. આ જુઓ.) એણે બદરીવનમાં દસ હજાર વર્ષ સુધી સિવાય બીજો તફાવત નથી. સંખ્યા તો તેમાં પણ તપ કર્યું હતું / ભાર૦ વન અ. ૧૮૦-પ૩. • સાતનો જ છે / મત્ય અ૦ ૯.૦ આ મવંતરમાં ચાક્ષુષ મવંતર પૂરે થવાની સંધિમાં જ ઉત્પન્ન કશ્યપ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમથઈ તે મવંતર બેસતાં જ મનુ થયે ભાગ- ૮–૧૩. દગ્નિ, અગ્નિ અને ભરદ્વાજ એ સપ્તર્ષિ છે. તેમાં • એની સત્તાના આ કાળને વૈવસ્વત મનંતર કશ્યપ વડે અદિતીને પટ વામન નામને વિષ્ણુને કહેવામાં આવે છે. એની ગણના મંત્રદ્રષ્ટામાં થતી અવતાર થયો હતો. વામને બલિને પાતાળમાં હોવાથી એ હાલને આદ્ય 'સ્કૃતિકાર છે. સાધારણ ચાંપીને ઇદને સહાયતા કરી હતી | ભાસ્ક. ૮-૧૩ ૨૪.

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202