Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

Previous | Next

Page 192
________________ વેદવ્યાસ ૧૩ વખાસ અને ત્યાં તપ આદર્યું. આ વાતને ઘણુ મુદત વેદઋતા ભારતવષય નદીવિશેષ. / ભાર૦ ભી. થઈ ગઈ એટલે એક વખત આકાશવાણી થઈ કે ૯૧૭. તું બીજે જન્મ વિષ્ણુને પતિ પામીશ. આથી સંતોષ વેદસ્મૃતિ પારિવાત્રિ પર્વતમાંથી નીકળતી એક નદી, પામીને વેદવતી ત્યાંથી નીકળી ગંધમાદન પર્વત પર વેદાશ્વા ભારતવર્ષીય નદીવિશેષ. રહેવા લાગી. એ ત્યાં રહેતી હતી તેવામાં એક વેદી ભારતવર્ષીય નદીવિશેષ. દિવસ રાવણ ફરતે ફરતે ત્યાં આવ્યો. વેદવતીએ વેદી (૨) બ્રહ્મદેવની શક્તિ. આદરપૂર્વક આતિથ્ય કર્યું. રાવણે એને પૂછયું વેદીતીર્થ તીર્થવિશેષ. | ભાર૦ વ૦ ૮૧-૯૯, કે તું કાણું છે અને શા માટે તપ કરે છે ? વેદ- વેધા બ્રહ્મદેવ. વતીએ પિતાનું સઘળું વૃત્તાંત એને કહ્યું. એ વેન ચક્ષુષ મનુના પ્રપૌત્ર અને ઉત્સુક રાજાના પૌત્ર સાંભળીને રાવણે એને કહ્યું કે તું મને પરણ. વેદવતીએ અંગરાજાને સુનીશાની કુખે થયેલ પુત્ર. એ ઘણે એનું કહેવું માન્ય ન કર્યું એટલે રાવણ એને દષ્ટ હતો માટે બ્રાહ્મણોએ એને હૂંકાર કરીને મારો બલાત્કારે ખેંચવા લાગ્યો. વેદવતીએ એને પોતાના નાખે. ઋષિઓએ પછી એના મૃતદેહને મંથન કરીને સામર્થ વડે સ્તબ્ધ કરી દીધું અને શાપ દીધે પૃથુ અને અર્ચાિ એ નામે જોડકું ઉત્પન્ન કર્યું અને કે તું આગળ જતાં મારું જ હરણ કરવાથી પુત્ર એ બેને માહમાંહે પરણાવ્યાં. (૨. પૃથુ શબ્દ જુઓ.) અને બાંધો સહિત નાશ પામીશ. આ સાંભળીને નવાજત્રાક્ષ ચાલ મન્વતરંમાને થઈ ગયેલા રાવણ લંકા પાછા ગયે; અને વેદવતો પતે ગાગ્નિ બાવીસમો વ્યાસ. (વ્યાસ શબ્દ જુઓ.) વડે બળી મૂઈ. બીજે જન્મ આ જ સીતા રૂપે ધકક મેરુના કર્ણિકાપર્વતમાં એક. રામની સ્ત્રી થઈ, જેનું હરણ કરવાથી રાવણ કુળ વિકણિનિ ત્રીજા ભગુના કુળમાં ઉત્પન્ન થયેલ ઋષિ સહિત નાશ પામે. | વા૦ રાવ ઉત્તર૦ સ૧૭; કણેય બીજા કશ્યપના કુળમાં ઉત્પનન થયેલ દેવી ભાગ- ૯ &૦ અ૦ ૧૫–૧૬. ઋષિવિશેષ. વેદવ્યાસ વ્યાસ શબ્દ જુઓ. વિકન સૂર્યના મંત્રભાવ વડે જન્મેલ હોવાથી વેદશિર ભારતવષય તીર્થવિશેષ. કર્ણનું પહેલું નામ. વેદશિરા સ્વાયંભુવ મવંતરમાંના ભગુઋષિના પુત્ર કર્તા કાર્તવીર્ય રાજાના પુત્રોમાંના એકનું નામાંતરવિધાતાને પૌત્ર અને પ્રાણુ ઋષિને પુત્ર. બીજુ નામ. વેદશા (૨) સ્વાચિષ મવંતરમાં થઈ ગયેલા વૈકુંઠ રેવત મવંતરમાં થયેલા વિષ્ણુના અવતારનું સપ્તર્ષિમાં એક.. નામ. વિષ્ણુને વકુંઠ કહેવાનું એ જ કારણ હશે. વેદશિરા (૩) રેવત મવંતરમાં થઈ ગયેલા વૈકુંઠ (૨) વૈકુંઠે નિર્માણ કરેલ લક. સત્યલેકમાં સપ્તર્ષિમાંના એકનું નામાંતર. વેશ (૪) કૃશાશ્વ ઋષિને ધિષણાને પેટ થયેલા વકંઠક૯પ ચાલુ બ્રાહ્મમાસને બાવીસમો દિવસ (૪. પુત્રો પૈકી એક, ક૯૫ શબ્દ જુઓ.). વિદશેરક તગડાની સંજ્ઞાવાળ વસિષ્ઠ કુલેત્પન એક વિકૃતિગાલવ એકની સંજ્ઞાવાળા વિવામિત્રના કુળમાં ઉત્પન્ન થયેલ ઋષિ. ઋષિ. વિકલવ ત્રણની સંજ્ઞાવાળા વસિષ્ઠકુલમાં ઉત્પન્ન વેદકત ઉત્તમ સવંતરમાં દેવવિશેષ | ભાગ થએલો ઋષિવિશેષ. ૮-૧-૨૪. ખાનસ વાનપ્રસ્થાશ્રમમાં અણખેડયું ધાન્ય ખાઈને વિદતી તમસા નદીની દક્ષિણે આવેલી નદીવિશેષ. રહેનારા ઋષિઓનું સામાન્ય નામ.

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202