________________
વિદ્યાલ
૧૫૮
વિ૬૨
વિદદ્ધ સૂર્યવંશમાં થયેલા ધ્રુવસંધિ રાજને પ્રધાન. અતિશય માન રાખત. આ સંબંધે એક પ્રસંગ વિદાવિંદ અવંતી દેશાધિપતિ જયસેન રાજને, નીચે પ્રમાણે મળી આવે છે કે પાંડવો વનવાસ વસુદેવની બહેન રાજાધિદેવીની કુખે થયેલા બે પુત્ર. પૂર્ણ થતાં અજ્ઞાતવાસમાંથી પ્રગટ થયા એટલે ભારતયુદ્ધમાં એ દુર્યોધન પક્ષમાં હતા. | ભાર ૦ ધૃતરાષ્ટ્ર સંજયને એવા અર્થને સંદેશો લઈ ઉદ્યોગ અ૦ ૧૬૬-૬.
યુધિષ્ઠિર પાસે મેકલ્યો કે તેણે રાજયને અર્ધભાગ વિંદાનુવિદ (૨) કેકયદેશાધિપતિના બે પુત્રો. એ માગો નહિ અને યુદ્ધ પણ કરવું નહિ. આ પણ દુર્યોધન પક્ષમાં જ હતા.
સંદેશ એણે યુધિષ્ઠિરને જઈ કહ્યો એટલે યુધિષ્ઠિરે વિદારણ તગડાની સંજ્ઞાવાળા જયદ્રથના છ ભાઈ- સંજયને તેના પ્રત્યુત્તરમાં એવું કહ્યું કે હે એમાંને એક. | ભા૨૦ વ૦ અ૦ ૨૨૬,
સંજય, પુત્રલેભે કરીને ધૃતરાષ્ટ્રને આવું કરવું વિદશા પારયાત્ર પર્વતમાંથી નીકળેલી નદીવિશેષ | યોગ્ય નથી. અર્ધ રાજ્યના અમે હકદાર છતાં ભાર૦ સ૮–૨૨.
તે હું નહિ આપું એમ કહાવે છે. પરંતુ અમે વિદર વિચિત્રવીર્યની સ્ત્રી અબિકાની દાસીની કુખે લીધા વગર રહેનાર નથી. સામથી આપશે તો કૃષ્ણદ્વૈપાયન વ્યાસથી થયેલ પુત્ર. દાસીનું જવું ઠીક છે, ને જે તેમ નહિ આપે તો અમે યુદ્ધ વ્યાસ પાસે કેમ અને શા પ્રસંગે થયું એ સંબંધી કર્યા વગર રહેનાર નથી. તું જા અને મારા આ એમ હકીક્ત મળે છે કે જ્યારે ધૃતરાષ્ટ્ર બંધ સંદેશો ધૃતરાષ્ટ્રને કહે. સંજય હસ્તિનાપુર પાછા જમ્યો અને પાંડ પણ રોગી જ જમ્યા એટલે કર્યો ને ત્યાં ગમે ત્યારે સંધ્યાકાળ થઈ ગયો હતો સત્યવતીએ પિતાની બન્ને પુત્રવધૂઓને વ્યાસ પાસે એટલે એણે ધૃતરાષ્ટ્રને એવું કહ્યું કે પાંડવો તરફથી પુનઃ જવાની આજ્ઞા કરી. તેમણે પોતે ન જતાં
જે સંદેશો મેં આ છે તે કાલ સવારે સર્વ અબિકાની દાસીને મેલી, તેમાંથી વિદુરની ઉત્પત્તિ
સમક્ષ હું તમને કહીશ. આટલું કહી તે ઘેર ગયો થઈ. આ વિદુર તે સાક્ષાત યમ, જે માંડવ્ય એટલે ધૃતરાષ્ટ્રને ઘણે ભય લાગે કે કેણ જાણે ઋષિના શાપે કરીને શકયોનિમાં જગ્યા ( માંડવ્ય સવારે સંજય શુંએ કહેશે. એ વિચારમાં તેને શબ્દ જુઓ.) વિદુરની સ્ત્રી દેવક રાજાની કન્યા રાત્રે ઊધ આવી નહિ. તેથી વિદરને બોલાવ્યો પાશવી પણ આની જ પેઠે ઉત્પન થયેલી હતી.
અને સંજય આવું કહી ગયો તેથી મને ઊંઘ પાંડવોનો પિતા પાંડુ તેઓ નાના હતા તે વેળા મૃત્યુ
આવતી નથી, એમ તેને કહ્યું. આ પ્રસંગે વિદુરે પામ્યો હતો, તેથી વિદુરની પાંડવો ઉપર નાનપણથી ધૃતરાષ્ટ્રને નીતિને બોધ કર્યો. આ પ્રસંગ ભારતના જ પ્રીતિ હતી. ધૃતરાષ્ટ્ર જયારે પાંડવોને વારણ- ઉદ્યોગપર્વમાં વિદુરનીતિ નામે પ્રસિદ્ધ છે. આ વત મોકલ્યા, અને દુર્યોધને ત્યાં લાક્ષાગૃહ કરાવી ઉપરાંત આણે દુર્યોધનને પણ પુષ્કળ બેધ કરેલ તેમને બાળી નખાવવાની તૈયારી કરી હતી ત્યારે છે. મેં ભારત ઉદ્યોગ પર્વ. આ સઘળી હકીકત વિદરે યુધિષ્ઠિરને બર્બર શ્રીકૃષ્ણ સામ કરવા આવી યુધિષ્ઠિર પાસે ભાષામાં કહી તેને સાવધ કર્યો હતો, એટલું જ પાછા ગયા, એટલે યુદ્ધ શરૂ થયું અને તેમાં સઘળા નહિ, પણ તે બંધુ સહિત તેમાંથી સુરક્ષિત બહાર કોર મરણ પામ્યા અને પાંડવોને રાજ્ય પ્રાપ્ત નીકળી જઈ શકે માટે એક સુરંગ કરાવી હતી થતાં, આ ઘણો કાળ સુધી હસ્તિનાપુરમાં રહ્યો અને ત્યાંથી તેઓ નદી પાર તરી જાય માટે નૌકાની હતા. પછી તીર્થયાત્રા કરવા નીકળી પડ્યો. અનેક પણ વ્યવસ્થા કરી રખાવી હતી. (યુધિષ્ઠિર શબ્દ તીર્થ અને ક્ષેત્રનાં અવલોકન કરી પાછે તે જુઓ.) વિદુર પરમ નીતિવાન અને નિસ્પૃહ હસ્તિનાપુર આવ્યા અને ગાંધારી તથા કુંતીને સાથે હોવાથી ધૃતરાષ્ટ્ર એનાથી વયે મોટો છતાં, એનું લઈ હિમાલય પર ગમન કર્યું. કેટલેક કાળે તેને