Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

Previous | Next

Page 180
________________ ૧૭૧ વિશ્વરૂપ વિશ્વામિત્ર દેમાં એનું મોસાળ હેવાથી, એને દૈત્ય પ્રતિ વિશ્વાધાર પ્રિયવ્રતના પુત્ર મેધાતિથીને પુત્ર. | પક્ષપાત હતા. આમ બનતાં બનતાં દત્ય દિન- ભાગ ૫-૨૦-૨૫ પ્રતિદિન બળવાન થવા લાગ્યા એમ ઈદ્રને જણાયું. વિશ્વાધાર (૨) શાકકીપમાં દેશવિશેષ / ભાગ એમ થવાનું કારણ એણે શોધતાં જણાયું કે આ પ–૨૦–૨૫. વિશ્વરૂપના કપટથી દૈત્યોને હવિભગ મળે છે. આ વિશ્વામિત્ર સોમવંશી પુરુરવાના પુત્ર વિજયના જાણીને ઈદ્રને ક્રોધ ઊપજ્યો અને વિશ્વરૂપ ઉપર અસ્ત્ર કુળના કુશ અથવા કુશક રાજાના પ્રપૌત્ર કુશાંબુ ફેંકતાં જ તે તત્કાળ મરણ પામે. (મૂળમાં ઈદ્ર રાજાને પૌત્ર અને ગાધિ રાજાને પુત્ર. આ ગાધેએ વજ નાખ્યું એવો પાઠ છે, પરંતુ તે કાળે વજ પિતાની કન્યા સત્યવતી ઋાચક ઋષિને આપી ઉતપન્ન જ થયું નહતું, માટે અમે અસ્ત્ર શબ્દ હતી. પિતાની સ્ત્રીમાં ભગુ ઋષિના પ્રસાદે આને જે છે.) વિશ્વરૂપ મૂઓ છતાં ઈદ્રને ભય ઉત્પન્ન કરાવ્યો હતો. એને જન્મ બ્રાહ્મણ કુળમાં લાગતું હતું તેથી એણે એનાં ત્રણે માથાં કપાવીને સત્યવતીને પેટે થાત પણ સત્યવતીએ પિતાને દેહથી છૂટાં પાડયાં. વિશ્વકર્માએ આ માથાં છૂટાં ખાવાને અભિમંત્રિત ચર પિતાની માતાને ખાવા પાડી આપ્યાં તેથી ઈદે વિશ્વકર્માને હવિર્ભાગ આપ્યા | અનુ૦ ૭-૪૭, હરિ૦ ૧-૭, વાયુ , અપાવવા ચાલુ કર્યો. ભાગ ૯-૧૬. • તેથી આને જન્મ ક્ષત્રિય વિશ્વરૂપા કામધેનુની દુહિતા. / ભા૨૦ ઉ૦ ૧૦૨-૯, કુળમાં (સત્યવતીની માને પેટ) થયો. (ઋચિક વિશ્વસ સૂર્યવંશી ઇક્વાકુ કુળના કુશાવ્યમાં જન્મેલા ઋષિ શબ્દ જુઓ.) તેપણુ પૂર્વના તપના પ્રભાવે મહસ્વાન રાજને પુત્ર. એને પ્રસેનજિત નામે કરીને આને બ્રહ્મર્ષિપણું મળ્યું અને એ બ્રાહાપુત્ર હતા. માં ભળે. એ સંબંધે એવો ઈતિહાસ છે કે વિશ્વસહ ઈવાકુ કુળત્પન્ન બૃહશર્મા રાજાને પુત્ર. તે ક્ષત્રિય હતા ત્યારે એનું નામ વિશ્વરથ હતું. | એને પુત્ર તે ખવાંગ રાજ. હરિ૦ ૧-૨ વાયુ ૯૭.૦ એની સ્ત્રીનું નામ વિશ્વસાહ સૂર્યવંશના શકુળના મહારવાનને પત્ર. હૈમવતી હતું. એને શાલાવતી, દૃષ્ટવતી, રેણુ અને એને વિશ્વસ એવું નામાન્તર છે. એને પુત્ર તે માધવી નામની બીજી સ્ત્રીઓ હતી. | હરિ ૧-૨૭ પ્રસેનજિત. | ભાગ ૯-૧૨-૭, વાયુ૦ ૯૧. વિશ્વસૃઃ સકળ વિશ્વને ઉત્પન્ન કરનાર બ્રહ્મદેવ. એક વખત વિશ્વામિત્ર રાજા થેડીક સેના વિશ્વસટ (૨) સહસ્ત્ર સંવત્સર સુધી યજ્ઞ કરનાર એક રાજષિ. | ભા૨૦ વ૦ અ૦ ૨૨. પિતાની જોડે લઈને અરયમાં મૃગયા સારુ ગ. | વિશ્વક (૩) બ્રહ્મસાવર્ણિ મન્વન્તર માંહ્યલા આ૦૧૮૧ રા૦ ૧-૫૬. રસ્તામાં વસિષ્ઠ ઋષિ વિષ્ણુના અવતારને પિતા. ને આશ્રમ આવ્યો. ત્યાંનાં દર્શન કરવાં એવું વિશ્વસજિ કલિયુગમાં થઈ ગયેલ મગધને રાજા- મનમાં આણુને આશ્રમમાં ગયો. એણે વસિષ્ઠ વિશેષ. બીજે પુરંજય તે જ. | ભાગ ૧૨-૧-૩૪ ઋષિનાં દર્શન કર્યા. વસિષ્ઠ એને સત્કાર કરીને વિધા પ્રાચેતસ દક્ષે ધર્મ ઋષિને ભાથે આપેલી સેના સહિત જમવા સારુ રેકો. વસિષ્ઠ દશ કન્યામાંની એક. / ભાર૦ આ૦ ૬૬–૧૨ • પિતાની કામધેનુના પ્રભાવથી બધાને મિષ્ટાન્ન એના પુત્ર તે વિશ્વેદેવો. | મત્સ્ય ૨૦૩. ભોજન કરાવ્યું. આથી સંતોષ પામીને એણે પિતાવિશ્વા (૨) ભારત વર્ષીય નદી વિશેષ ને નગર જવું જોઈતું હતું પણ તેમ ન કરતાં વિશ્વાચી એક અસર વિશેષ ભાર૦ સ. ૧૦ એણે વસિષ્ઠ પાસે તેની કામધેનુની માગણી કરી. ૧૨ ૦ યયાતિએ એની સાથે રમણ કર્યું હતું. / વસિષ્ઠ ન આપી એટલે બલાત્કારે તેને લઈ જવા આ૦ ૭૯-૯૦ પ્રાધાની અપ્સરા કન્યાઓમાંની એક. માંડી. પણ તેમાં ન ફાવવાથી નિરુત્સાહી બની વિશ્વાત્મા વિશ્વના આધારભૂત પરમાત્મા છે, પિતાની નગરીમાં ગયે. (૩, વસિષ્ઠ શબ્દ જુઓ.)

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202