Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

Previous | Next

Page 179
________________ વિશ્વકર્મા વિશ્વરૂપ બ્રહ્મવાદિની ગસિદ્ધા એની માતા થાય. / હરિ. પુત્રેમાને સાતમે. ૧-૩; વિષ્ણુ૧-૧૫; વાયુ ૮૪. સવિતાની વિશ્વધાર (૨) શાકીપ માંહેલા દેશમાં સાતમે ભાર્યા સંશા એની પુત્રી થાય. એ સંજ્ઞા વડવારૂપે દેશ. વિશ્વધાર રાજાને દેશ તે જ, અશ્વિની જનની થાય. એ સંજ્ઞાથા સવિતાનું વિશ્વ પતિ અગ્નિવિશેષ. / ભાર૦ ૧૦ ૧૨૩-૧૭. તેજ સહન ન થઈ શકવાથી વિશ્વકર્માએ સવિતાને વિશ્વપદ ક્ષેત્રવિશેષ. સરાણે ચડાવી છેલ્લીને એનું તેજ ઓછું વિશ્વભક તારાની કુખે થયેલે બહસ્પતિને થે કર્યું હતું. વિરચનાને પેટે થયેલે દેવાચાર્ય ત્રિશિરા પુત્ર. એની ગણના અગ્નિમાં થાય છે. એને પતિ એને પુત્ર. (ત્રિશિરા શબ્દ જુઓ.) / વાયુ ૮૪. એવું નામાન્તર હતું. | ભાર૦ ૧૦ ૨૨૩-૨૫. •એણે ઈંદ્રપ્રસ્થ નગરી નિર્માણ કરી હતી. મુંદ વિશ્વમાલા વિંધ્યાચળમાંથી નીકળેલી એક નદી. અને ઉપસુંદને મારવાના સાધન તરીકે તિલોત્તમા વિશ્વધિ બગડાની સંજ્ઞાવાળે વિશ્વગ તે જ. પણ એણે ઉત્પન્ન કરી હતી. / આ૦ ૨૩૧-૧૨. વિશ્વરૂ૫ વરણલેકમને એક અસુરવિશેષ. / ભાર૦ • ત્રિપુરને મારવાને સમયે રુદ્રને એણે રથ બનાવી સ૦ ૯-૧૮. આપ્યા હતા. | ક. ૨૬. સૂર્યને સરાણે ચઢાવીને વિશ્વરૂપ (૨) ઋષભદેવના પુત્ર ભરતની પંચજની એણે એક અષ્ટમાંશ તેજ છેલી કાઢતાં જે કટકા નામની સ્ત્રીને પિતા. પડ્યા તેમાંથી એણે વિષ્ણુનું ચક્ર, શિવનું ત્રિશૂળ, ધનપતિ કુબેરનું શસ્ત્ર અને કાર્તિકેયને ભાલે તેમ વિશ્વરૂપ પ્રહૂલાદની પુત્રી, વિરોચનની નાની બહેન જ બીજ દેવનાં હથિયારો બનાવી આપ્યાં હતાં. રચનાને ત્વષ્ટાથી થયેલે પુત્ર. / ભાર૦ ઉ૦ ૯-૪ વિશ્વકર્મા (૨) સ્વાયંભુવ મન્વન્તરમાં એક પ્રા- વાયુ ૮૪; ભાગ- ૬ અં૦ ૬.૦એ દેવોને પતિ. આણે પિતાની બહિંમતી નામની કન્યા પુરોહિત થયા હતા. | ભાગ ૬-૭, ત્રણ ભાઈસ્વાયંભૂ મનુના મોટા દીકરા પ્રિયવ્રત રાજાને એમાં એ વચેલ હતું. એને ત્રણ માથાં હતાં દીધી હતી. માટે એ ત્રિશીર્ષ અથવા ત્રિશિરા કહેવાતું. એ વિશ્વગ સ્વાયંભુવ મન્વન્તરમાંના મરીચિ ઋષિના એક મુખે સેમપાન, બીજા મુખે સુરાપાન અને પુત્ર, પૂર્ણિમાના બે પુત્રમાંને બીજો પુત્ર. ત્રીજા મુખે વેદાધ્યયન કરત. એણે ઘણુ કાળ વિશ્વગ (૨) સવશી ઇક્ષવાકકલા૫ન પ્રથરાજાને સુધી તપ કર્યું. તેથી ઇંદ્રને ભય લાગ્યો. આથી પુત્ર. એને વિશ્વરંધિ અને વિશ્વાશ્વ એવાં નામા- ઈદ્ર એના તપમાં ભંગાણ પાડવા અસરા મેકલી. નર હતાં. એને ઈંદુ નામને પુત્ર હતા. એ પુત્રને અપ્સરાએ પિતાથી બને તેટલે પરિશ્રમ કરતાં પણ પણ અંદ્ર અને આ એવાં નામાન્તરે હતાં. આ ચલાયમાન ન થયો. પરિણામે એનું તપ વિશ્વજિત તારાને પેટ પૃહસ્પતિને થયેલા છ પુત્ર- નિર્વિન સમાપ્ત થયું અને એની કીર્તિ ઘણી વધી. માને ત્રીજો પુત્ર એની ગણને અગ્નિમાં થાય છે. | ભાર૦ ૧૦ ૨૨૧–૨૪. એક વખત એમ બન્યું કે બૃહસ્પતિ દેવલોકમાંથી વિશ્વજિત (૨) સેમવંશી પુરુકુલેન કુરૂપુત્ર કયાંય યા હશે તે વખતે ઈ છે આને પુરોહિત તરીકે સુધનુના વંશના જરાસંધ રાજાના કુળમાં જન્મેલા વર્યો, અને ભૂલેક પર આવીને યજ્ઞ કરવાને આરંભ સત્યજિત રાજને પુત્ર. એને પુરંજય અથવા કર્યો. તે વખત શી રીતે આણે ગુપ્તપણે એ રિપુજય નામને પુત્ર હતું. એને એના શૂનક દૈત્યોને હવિર્ભાવ આપવા માંડ્યા. એ મોટેથી મંત્ર નામના પ્રધાને મારી નાખીને પિતાના પુત્ર પ્રદ્યોતને બેલીને “સ્વાહા !' કહીને દેવોને હવિર્ભાગ આપે રાજા બનાવ્યા હતા. (૩. રિપંજય શબ્દ જુઓ.) અને ધીમેથી સ્વાહા કહીને મંત્ર ભણીને દૈત્યને વિશ્વધાર પ્રિયવ્રત રાજાના પુત્ર મેધાતિથિના સાત હવિભાગ આપે. દૈત્યેની દીકરીને દીકરો હેવાથી

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202