Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

Previous | Next

Page 176
________________ વિરૂપાક્ષ ૧૬૭ વિવસ્વાન વિરૂપાક્ષ (૭) એક રાક્ષસ. | ભાર૦ ૧૦ ૨૮૬–૯. યાયીઓને દૈત્યને એ મતમાં ભેળવ્યા. એણે કેટલાક વિરૂપાક્ષ (૮) ઘટત્કચને સારથિ. / ભાર૦ દ્રોણ. મનુષ્યને પણ એ જ મતાવલંબી બનાવી એમની ૧૭-૧૮. બુદ્ધિમાં મેહ ઉત્પન્ન કર્યો. આવા લક્ષણથી વિરૂપાક્ષ (૯) યુહમાં લમણે મારેલો એક રાક્ષસ... વિરેચન અગતિ પામે. એને પુત્ર બલિ એના વા૦ ર૦ યુદ્ધ સ૦ ૪૩. સિદ્ધાંતને અનુયાયી ન હતે. વિરૂપાક્ષ (૧૦) યુદ્ધમાં સુગ્રીવે મારેલો સુમાલી કેશિનીના સ્વયંવર કાળે વિરોચનને સુધન્વા રાક્ષસને અમાત્ય | વા૦ રા૦ યુ સ૦ ૯૭. નામના બ્રાહ્મણની સાથે બ્રાહ્મણ અને ક્ષત્રિય વિરોચન સોમવંશી ધૃતરાષ્ટ્રના સો પુત્ર માને એક, બનેમાં શ્રેષ્ઠ કોણ એ પરત્વે વિવાદ થયો હતો. તે ભ ૨૦ આ૦ ૨૦૧-૨, ભાર૦ ૦ ૦-૬૭; ભા૨૦ ઉ૦ ૩૫–૫૧૧, વિરેચન (૨) પ્રહલાદ દેત્યના પુમાંને એક, અને વિચિના ઋષભદેવ વંશના ભૌવન રાજાના પુત્ર બલિ દૈત્યને પિતા. / ભાર૦ આ૦ ૬૬-૧૯.૦એ ત્વષ્ટાની સ્ત્રી અને વિજ રાજાની માતા / ભાગ એક વખત બ્રહ્માત્મ વસ્તુ તે શું એ પૂછવાને સત્ય- પંચમ સ્ક, અ૦ ૧૫. લોકમાં બ્રહ્મા પાસે ગયો હતો. તે વખત હાલના વિરોહણ સર્ષ વિશેષ. / ભાર૦ આ૦ ૫૭–૯. ઈન્દ્ર પુરંદરની ભેટ થઈ. એના મનમાં બ્રહ્મદેવને વિલોમા સોમવંશી યદુકુળત્પન સાત્વતના પુત્ર જે પ્રશ્ન પૂછવાનું હતું તેવો જ પ્રશ્ન ઈન્દ્ર પણ અંધક રાજાના પ્રપૌત્ર કુકુર રાજાને પૌત્ર અને પૂછયો. બ્રહ્મદેવે બનેને સરખે જ ઉપદેશ કરીને વહિન રાજાને પુત્ર, એના પુત્રનું નામ કપેતરમાં. કહ્યું કે હવે તમે જાતે વિચાર કરે. પછી બને વિવર્ધન એક ક્ષત્રિયવિશેષ. / ભાર૦ સ૦ ૪–૨૭ પિતાપિતાને સ્થાને પાછા ગયા. ઈન્દ્ર વિચાર કરીને વિવસ્વાન બાર આદિત્યમાં એક આદિત્ય. એને કૃતાર્થ થયો. પણ વિરેચને એમ વિચાર ન સંજ્ઞા, રાણી અને પ્રભા એ નામની ત્રણ સ્ત્રીઓ કરતાં મનસ્વી વિચાર કરી સિદ્ધાંત બાંધ્યો કે દેહ હતી. સંજ્ઞા ચાલુ મવંતરના વિશ્વકર્મા ત્વષ્ટાની એ જ આત્મા છે, અને અસ્થિમાંસાદિથી બનેલા દીકરી થતી હતી. તેથી એને ત્વાષ્ટ્રી નામ પણ આ દેહ સઘળાના સરખા જ છે. માટે બ્રાહ્મને હતું. વિવસ્વાનથી સંજ્ઞાને શ્રાદ્ધદેવ (વૈવસ્વત મનુ), શ્રેષ્ઠ ગણવાનું કેઈ કારણ ન હતાં શ્રેષ્ઠ ગણવા યમ અને યમુના એમ ત્રણ ફરજંદ થયાં હતાં. એ યોગ્ય નથી. વળી પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ પછી સંજ્ઞાથી વિવસ્વાનનું તેજ સહન થયું નહિ અને મોક્ષ એમ ચાર છે તેમાં બ્રાહ્મણેએ માનેલે તેથી તે ઘડીનું રૂપ ધારણ કરીને વેગળી રહી મોક્ષ પુરુષાર્થ શ્રેષ્ઠ છે એ ગ્ય નથી. મારી અને વિવસ્વાન પાસે છાયારૂપ મોકલ્યું. કેટલેક બુદ્ધિ પ્રમાણે કામ પુરુષાર્થ જ શ્રેષ્ઠ છે. વિચાર કાળે છાયાને સાવણિ, શનિ અને તપતી એમ કરીએ છીએ તો પાપનું ફળ દુઃખ અને પુણ્યનું ત્રણ અપત્ય જમ્યાં. એક વખત એમ બન્યું કે ફળ સુખ એ સર્વમાન્ય છે. માટે જપ, તપ, યમે કાંઈ સહજ અપરાધ કર્યો, તે ઉપરથી છાયાએ દેવાચન, પ્રાતઃસ્નાન વગેરે ભવિષ્યના સુખની યમને વેઠાય નહિ એવો શાપ આપે. એ સાંભળીને ઈરછાથી કરે છે તે ભલે કરે; પણ પ્રસ્તુત તો યમના મનમાં આવ્યું કે આ મારી માતા હોઈ આ સાધવાને બહાને એ બધું પાપનાં ફળ ન શકે. જો તે મા હોય તે પોતાના સંતાનને આવો ભોગવવા જેવું છે એમ માનવું જોઈએ. સારાંશ કે શાપ આપે નહિ. મનમાં આમ સંશય ઊપજવાથી બીકણ બ્રાહ્મણના માર્ગને વિચારવાન પુરુષોએ એણે આ શાપની વાત પોતાના પિતાને કહી. કદી અનુસરવો નહિ અને એમાં વિશ્વાસ રાખ વિવસ્વાને જ્ઞાનદષ્ટિથી જોતાં ખરી વાત જાણું. નહિ. આવો સિદ્ધાંત બાંધી એણે પોતાના અનુ- ત્યારથી એણે સંસાની શોધ કરવા માંડી અને તે

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202