________________
રામ
૧૧૧
રામ સીતાએ હનુમાનનાં વચન સાંભળી કહ્યું કે, હે તક્ષણ વિભીષણ લંકાપુરમાં ગયો. પરિચારિકાને હનુમાન ! મારા મનમાં ભક્તનું પાલન કરનાર મેકલી સીતાને રાજમંદિરમાં બોલાવ્યાં. મહારામભદ્રના દર્શન કરવાની ઈચ્છા છે. ત્યારે વાયુપુત્ર ભાગ્યશાળી સીતાના આવ્યા પછી વિભીષણે બે
ન હનમાન સીતાદેવીને હર્ષ પમાડતો બોયે હાથ જોડી તેમને નમન કરીને કહ્યું કે હે સીતે ! કે જેમ શત્રુવિદારી, મિત્રને સ્થિર કરી આવેલા તમારા સ્વામી શ્રીરામની મને આશા છે કે તમે ઈદ્રને શચી જુએ, તેમ જેણે શત્રુને નાશ કરી દિવ્ય અંગરાગાદિ ચળે, દિવ્ય અલંકાર ધારણ મિત્રોને સ્થિર કર્યા છે એવા લક્ષમણ સહિત પૂર્ણ કરી પાલખીમાં બેસી, રામ પાસે જાઓ. દેવી ! ચંદ્રાનન રામનાં આજ તમને દર્શન થશે. પછી તમારું કલ્યાણ થાઓ. તમારા ભર્તા તમને જોવાને વાયુકુમાર ત્યાંથી નીકળી ચાલ્યા. | વાહ રા૦ યુ.
ઇરછે છે. સ૦ ૧૧૩,
સીતાએ પ્રત્યુત્તર આપે કે હે વિભીષણ, હું સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ અને કમળપત્ર જેવા તો સ્નાન કર્યા વગર જ સ્વામીના દર્શન કરવા નેત્રવાળા રામને પ્રણામ કરીને, હનુમાને કહ્યું : જઈશ. વિભીષણે કહ્યું, સીતાજી! તમારા સ્વામીએ મહારાજ ! જેને નિમિત્તે સેતુબંધ અને રાવણવધાદિ કહ્યું છે તેમ જ તમારે કરવું યોગ્ય છે. પછી ઉદ્યોગ કર્યો, તેના ફલેદયરૂપ, શેક સંતાપ પામેલી એ જ જેનું પરમ દૈવત છે, એવાં સીતાએ, બહુ સીતાને હવે મળવું આપને ઉચિત છે; કેમકે અશ્રુ- સારું એમ કહીને સ્નાનાદિ કર્મ કર્યા. પૂર્ણ નેત્રવાળાં, રાક્ષસીઓથી પરિવૃત્ત મૈથિલી પછી અંગરાગ તથા અલંકાર ધારણ કરેલાં આપને વિજય સાંભળી આપના દર્શન સારુ સીતાને રાક્ષસોએ સુંદર પાલખીમાં બેસાડયાં અને ઉત્સુક થઈ રહ્યાં છે. આપને સંદેશો લઈ હું એમની કેટલાક રાક્ષસ આગળ-પાછળ ચાલવા લાગ્યા. પાસે ગયો ત્યારે જ તેમણે મને કહ્યું કે હવે હું આવી રીતે સીતાને લઈને વિભીષણ રામની પાસે મારા સ્વામીનાં દર્શન કરવા ઈચ્છું છું અને એમ
આવ્યા, કહેતાં કહેતાં તે તેઓ સજળ નેત્રવાળાં થઈ
પછી વિભીષણે ધ્યાનપરાયણ રામની પાસે ગયાં હતાં.
જઈને નમન કરીને હર્ષથી કહ્યું કે, મહારાજ ! જયારે હનુમાને સીતાના મેળાપ પછીનું આ સીતાદેવી અહીં પધાર્યા છે. પણ ઘણું દિવસ તેનું વર્તમાન રામને નિવેદન કર્યું, ત્યારે ધર્માચરણ રાક્ષસને ત્યાં રહી આવેલી સીતાને જોઈને રામ કરનારાઓમાં શ્રેષ્ઠ રામનાં નેત્ર પણ પાણીથી એકી વેળાએ જ રોમહર્ષ અને દીનતામાં ડૂબી ભરપૂર જણાયાં, તે પણ ક્ષણભર વિચારમાં પડી ગયા. તેથી પાલખીમાં બેસીને આવેલાં સીતાને ગયા. તેમના મનમાં આવ્યું કે પરગૃહમાં રહેલી જોઈ પ્રગટમાં જરા પણ હર્ષ બતાવ્યા વિના, તે સીતાને અંગીકાર કરવાથી લોકાપવાદ તે નહિ વિભીષણ પ્રત્યે બોલ્યા, હે રાક્ષસાધીપ ! મારા લાગે તેમ જે હું તે નિરપરાધીને ત્યાગ કરીશ, પ્રિયમાં પ્રીતિવાળા ! હે સૌમ્ય ! તમે સીતાને તો તેને દોષ પણ નહિ લાગે ? હવે કરવું શું,
શીઘ મારી પાસે આવવા દ્યો. એવા વિચારથી તેઓ શાંત થઈ મૌન ધરી રહ્યા. રામની આજ્ઞા થતાં જ ધર્મને જાણવાવાળા
પછી નિઃશ્વાસ મૂકી નીચું જોઈ રામે પિતાની વિભીષણે છાવણીમાં બેઠેલા માણસને દૂર કરવાની પાસે ઊભેલા વિભીષણને, મેઘ સમાન ગંભીર વાણી આજ્ઞા કરી. તરત જ વસ્ત્રાભૂષણવાળા અને હાથમાં વડે કહ્યું કે હે વિભીષણ, તમે લંકામાં જાઓ
છડીઓ લઈને નેકી પોકારનાર સેવકોએ, સર્વ અને મંગળસ્નાન કરાવી અંગરાગ ચળાવી તથા
હાઓને દૂર ખસેડવા માંડ્યા. ઊઠીને દૂર જવાની સુંદર વસ્ત્રાલંકાર ધરાવી સીતાને મારી પાસે આજ્ઞા થવાથી, ઋક્ષ, વાનર અને રાક્ષસોમાં દેડાસત્વર તેડી લાવે.
દડી થઈ રહી અને યોહાઓના ઊઠવાથી વાય