________________
सुधा टीका स्था० ३ ००४ सू०१० मरणोत्तरहिताहितस्वरूपनिरूपणम्
३३३
गारितां प्रव्रजितो नैग्रन्थे मावचने शङ्कितः काङ्क्षितः विचिकित्सितः । भेदसमापन्नः कलुषसमापन्नः नैर्ग्रन्थं प्रवचनं नो श्रदधाति नो प्रत्येति नो रोचयति तं परीपहा अभियुज्य २ अभिवन्ति, ( किन्तु ) नो स परीषहान् अभियुज्य २ अभिभवति १ । स खलु मुण्डो भूत्वा अगारात् अनगारितां मत्रजितः पञ्च महाव्रतेषु शङ्कितो यावत् कलुषसमापन्नः पञ्च महाव्रतानि नो श्रद्दधाति यावत् नी स परीषदान् अभियुज्य २ अभिभवति २ । स खलु मुण्डो भूला अगारात् अनगारितां प्रत्रजितः षट्सु जीवनिकायेषु यावद् अभिभनति ३ । १ ।
के लिये, असुख के लिये, असमर्थता के लिये और - अशुभानु न्ध के लिये होते है । वे तीन स्थान इस प्रकार से हैं- जैसे कोई पुरुष मुण्डित हो कर के अगारावस्था से अनगारावस्था को धारण कर लेता है, परन्तु वह ग्रन्थ प्रवचन में शङ्कित है, काङ्क्षित है, विचिकित्सित rearya है और निर्ग्रन्थ प्रवचन की श्रद्धा नहीं करता है उसी प्रतीति में नहीं लाता है-अपनी रुचि का विषय उसे नहीं बनाता है, तो ऐसे अनगार को द्रव्यलिङ्गी साधु को परीषह उसे आकर के आकुल व्याकुल कर देते हैं ॥ १ ॥ यदि कोई पुरुष मुण्डित होकर अगारावस्था से अनगोरावस्था को धारण कर लेता है, परन्तु यदि वह पांच महाव्रतों में शङ्कित यावत् कलुषसमापन है और पांच महावतों को श्रद्धा की दृष्टि से नहीं देखता है यावत् उन्हें अपनी रुचिका विषय नहीं बनाता है, तो ऐसे उस अनगार को द्रव्यलिङ्गी साधुको परीषह आ आ करके आकुलव्याकुल कर देते हैं २ उसी प्रकार से मुण्डित अगारावस्था से अनगारावस्था में प्रवजित हुवा कोई पुरुष षड् जीव निकाय के विषय में शङ्कित यावत् - कलुष समापन्न है और उस निकाय થતા ઉત્પન્ન કરનારા અને અશુભાનુબંધ કરનારા થઇ પડે છે. તે ત્રણ સ્થાન આ પ્રમાણે છે
કોઇ પુરુષ મુક્તિ થઈને અગારાવસ્થાના પરિત્યાગ કરીને અણુગારાવસ્થા धारष्णु रे छे, परन्तु निर्थ थ अवयन अत्ये शति, अंक्षित, विभिहित्सित, लेह सभाપન્ન અને કલુષ સમાપન છે, અને નિગ્રંથ પ્રવચન પ્રત્યે શ્રદ્ધા નથી, તેને પેાતાની પ્રતીતિમાં લાવતે નથી અને તેમાં રુચિ રાખતા નથી, તે એવા અણુમાર-દ્રવ્યુલિંગી સાધુ આવી પડેલા પરીષહાથી આકુલવ્યાકુલ થઇ જાય છે
(૨) કાઇ પુરુષ સુડિત થઈનેગૃહસ્થાવસ્થાના ત્યાગપૂર્વક અણુગારાવસ્થા ધારણુ કરવા છતા પણું પાચ મહાવ્રતામાં શક્તિ, કાંક્ષિત, વિચિકિત્સિત ભેદ સમાપન્ન અને કલુષ સમાપન્ન થાય છે, તથા પાચ મહાવ્રતે પ્રત્યે શ્રદ્ધાની નજરે જોતે નથી, તેમને પેાતાની પ્રતીતિના વિષય મનાવતા નથી અને તેમાં રુચિ રાખતે નથી, તે તે અણુગાર દ્રવ્યલિંગી સાધુ તેના ઉપર આવી પડતા પરીષહેાથી આકુલવ્યાકુલ થઈ જાય છે.
એ જ પ્રકારે ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણુગારાવસ્થામાં પ્રત્રજિત થયેલ કાઇ સાધુ જ્યારે છકાયના જીવાના વિષયમાં શકિત, કાંક્ષિત આદિ