________________
सुधा टीका रथा० ४ उ०२ सू०५८ कर्मवन्धस्वरूपनिरूपणम्
७१३ विविधैः प्रकारैः कर्मणां करणविशेषेण परिणामनाऽवस्थान्तरप्रापणा सा, तस्या उपक्रमो विपरिणामनोपक्रमः, यद्यपि विपरिणामना बन्धनोदीरणोपशमनामु तथातदन्याषूदयोदीरणानिधत्तनिकाचनास्वपि वर्तते तथापीह सामान्य रूपत्वात् पृथगुक्ता।४। ____ " बंधणोवक्कमे चउबिहे " इत्यादि-वन्धनोपक्रमश्चतुर्विधः प्रज्ञप्तः, तद्यथाप्रकृतिवन्धनोपक्रमः १, स्थितिवन्धनोपक्रमः २, अनुभागवन्धनोपक्रमः ३, प्रदेश. वन्धनोपक्रमश्वेति ४, तत्र प्रतिवन्धनं-ज्ञानावरणीयादिकर्मभेदाष्टकनिवर्तनं, तस्य उपक्रम -योगलक्षणो जीवपरिणामः, तस्य प्रकृतिबन्धहेतुत्वात् १ । तथास्थितिवन्धनोपक्रमः-स्थितिवन्धनम् अत्रैव मुत्रे प्रागुक्तं, तस्योपक्रमः स्थितिवकों की विविध प्रकारसे परिणामना-अवस्थान्तर प्रापणा होती है वह विपरिणामना है. इस विपरिणामनाका जो उपक्रम हैवह विपरिणाम नोपक्रम है। यद्यपि - विपरिणामना बन्धनउदीरणा, उपशमनो. इनमें, तथा-इनसे अन्य उदय, उदीरणा निधत्त, और निकाचना हनमें भी रहती है तो भी यहां सामान्य रूप होने से वह पृथक कही गई है। ४ ।
" बंधणोवक्कमे चउविहे " इत्यादि । बन्धनोपक्रम चार प्रकारका कहा गया है, जैसे-प्रकृति बन्धनोपक्रम इत्यादि-ज्ञानावरणीय आदि भेदों से करें की आठ प्रकृतियां है, इन आठ प्रकृतिरूप कर्मका बन्धन होना यह प्रकृतिवन्धन है । इस प्रकृतिवन्धनाका जो उपक्रम वह-प्रकृति बन्धनोपक्रम है, यह-प्रकृतिबन्धनोपक्रम जीवका परिणाम विशेष योगरूप है, क्योंकि-योग ही प्रकृतिबन्धका हेतु होता है। स्थिति ક્ષેત્રાદિ અનુસાર જે પરિણામના ( અન્ય અવસ્થાની પ્રાપ્તિ) થાય છે તેને અથવા કારણ વિશેષની અપેક્ષાએ કર્મોનું વિવિધ પ્રકારે જે પરિણમન ( અવ સ્થાન્તર પ્રાપણ) થાય છે, તેને વિપરિણામના કહે છે. તે વિપરિણામનાને જે ઉપકેમ છે તેને વિપરિણામનેપકમ કહે છે. જો કે વિપરિણામનાને બન્ધન, ઉદીરણા અને ઉપશમનામાં સદભાવ હોય છે, તથા તે સિવાયના ઉદય, નિધત્ત અને નિકાચનામાં પણ વિપરિણામના રહેલી હોય છે, છતાં પણ સામાન્ય રૂપ હોવાથી અહીં તેને અલગ રીતે પ્રતિપાદન કરવામાં આવ્યુ છે
" बंधणोवक्कमे चउठिवहे" त्याह
બન્ધને પકમના પ્રકૃતિ બન્ધનેપકમ આદિ ચાર પ્રકાર છે જ્ઞાનાવરણીય આદિ ભેદથી કર્મની આઠ પ્રકૃતિઓ કહી છે તે આઠ પ્રકૃતિએ રૂપ કર્મનું બધન થનું તેનું નામ પ્રકૃતિ બન્યું છે તે પ્રકૃતિ અને જે ઉપક્રમ છે તેને પ્રકૃતિબન્ધનોપકમ કહે છે. તે પ્રકૃતિબન્ધને પક્રમ જીવના પરિણામ વિશેષ ગરૂપ છે, કારણ કે ગ જ પ્રકૃતિબન્ધમાં હેતભૂત (કારણરૂપ) હોય છે.
स०-९०