________________
स्थानाङ्गसूत्रे ___“दिही" इति-दृष्टि:-दर्शनं दृष्टिः-चाक्षुपज्ञानं, यहा-दृष्टि:-नयमतं, तद्धटिताश्चत्वारो भङ्गा बोध्याः । तथाहि-उन्नतो नामैक उन्नतदृष्टिः १ उन्नतो नामैकः प्रणतदृष्टिः २, पणतोनामैक उन्नतदृष्टिः ३, प्रणतोनामैकः प्रणतदृष्टिः ४।१०।
अथ क्रियाऽपेक्षाणि त्रीणि सूत्राण्याह___"सीलायारे" इति-शीलाऽऽचारशीलं-रामाधिश्चित्तस्वास्थ्यमित्यर्थः, यद्वा-सद्वृत्तं स्वभावो वा तस्याऽऽचार:=आचरणानुष्ठानमित्यर्थः, यद्वा-" शी____ "दिट्ठी" दर्शन का नाम दृष्टि है अर्थात् चक्षु की सहायता से जो ज्ञान होता है वह दृष्टि है । अथवा नयों का जो मत है वह दृष्टि है, इस दृष्टि को लेकर भी चार अङ्ग इस प्रकार से बनते हैं। उन्नत उन्नत दृष्टिवालो १ उन्नत प्रणत दृष्टिवाला-२ प्रणत उन्नत दृष्टिवाला-३ और प्रणत प्रणत दृष्टिवाला-४ इनका तात्पर्य ऐसा है कि-एक उन्नत होकर भी उन्नत दृष्टिवाला-१ एक उन्नत होकर भी प्रणत दृष्टिचाला होता है-२ एक प्रगत होकर भी उन्नत दृष्टिवाला होता है और एक प्रणत होकर भी प्रणत दृष्टिवाला ही होता हैक्रियापेक्ष तीन सूत्र इस प्रकार से है
"सीलायरे" इति-शील नाम समाधि का है समाधि चित्त स्वास्थ्यरूप होती है, अथवा-सवृत्त, या स्वभाव का नाम भी शील है इस शील का जो आचार अनुष्ठान है, वह शीलाचार है। अथवा
“ दिदी” ४शननु नाम दृष्टि छे सेट यानी सायताथी रे कान થાય છે તેનું નામ દૃષ્ટિ છે. અથવા જુદા જુદા નયને જે મત હોય છે તેને દષ્ટિ કહે છે. આ દૃષ્ટિને અનુલક્ષીને પણ નીચે પ્રમાણે ચાર ભાંગા બને છે. (१) जन्नत Grd टिवाणी, (२) उन्नत प्रत दृष्टिवाणी, (3) प्रयत उन्नत દષ્ટિવાળે અને (૪) પ્રણત પ્રણત દષ્ટિવાળો, આ ચાર પ્રકારનો ભાવાર્થ આ પ્રમાણે છે–(૧) કેઈ પુરુષ જાતિ આદિની અપેક્ષાએ પણ ઉન્નત હોય છે અને ઉન્નત દૃષ્ટિવાળો પણ હોય છે. (૨) કેઈ પુરુષ ઉન્નત હોવા છતાં પ્રભુત દૃષ્ટિવાળો હોય છે. (૩) કેઈ પુરુષ પ્રણત હોવા છતાં ઉન્નત દૃષ્ટિવાળે હોય છે. (૪) કઈ પ્રણત પણ હોય છે અને પ્રણત દષ્ટિવાળે પણ હોય છે.
કિયાની અપેક્ષાએ ત્રણ સૂત્ર આ પ્રમાણે છે– " सीलायारे" त्याहि-शीट मेटले समाधि. समाधि वित्तनी स्वस्थता રૂપ પણ હોય છે. અથવા-સદુવૃત્તિ અથવા સ્વભાવનું નામ પણ શીલ છે. તે