Book Title: Stambhan Parshwanath
Author(s): Vijaypadmasuri
Publisher: Stambhan Parshwanath 700 Varsh Ujvani Samiti

View full book text
Previous | Next

Page 10
________________ શ્રીસ્તંભતીર્થ-તીર્થાધિપતિ મહાપ્રભાવશાલી પુરુષાદાનીય શ્રીસ્તંભન પાર્શ્વનાથ (શાસ્રાધારિત ઈતિહાસ) ૧ (શાર્દૂલવિક્રીડિત વૃત્ત) यन्मार्गेऽपि चतुःसहस्त्रशरदो देवालये योऽर्चितः स्वामी वासववासुदेववरुणैः स्वर्वार्धिमध्ये ततः । कान्त्यामिभ्यधनेश्वरेण महता नागार्जुनेनार्चितः, पायात् स्तंभनके पुरे स भवतः श्रीपार्श्वनाथो जिनः ॥ १ ॥ પ્રતિમાના ભરાવનાર કોણ ? ગઈ ચોવીશીમાં ૧૬મા તીર્થંકર શ્રીનમિનાથ (નમીશ્વર) ભગવંત થયા. તે પ્રભુના નિર્વાણ સમયથી માંડીને ૨૨૨૨ વર્ષો વીત્યા બાદ આષાઢી નામના શ્રાવક થયા. તેમણે શ્રી પાર્શ્વનાથનાં ત્રણ બિંબો ભરાવ્યાં. હાલ તેમાંના ૧ ચારૂપ તીર્થમાં, ૨ શ્રી શંખેશ્વર તીર્થમાં અને ૩ શ્રી સ્તંભતીર્થ (ખંભાત)માં મોજૂદ છે. એમ ત્રણ બિંબની બીના મૂલનાયક શ્રી સ્તંભન પાર્શ્વનાથના નીલમ મણિમય બિંબની પડખેની શ્રી સ્તંભન પાર્શ્વનાથ ૨

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56