________________
શ્રીસ્તંભતીર્થ-તીર્થાધિપતિ મહાપ્રભાવશાલી પુરુષાદાનીય શ્રીસ્તંભન પાર્શ્વનાથ
(શાસ્રાધારિત ઈતિહાસ)
૧
(શાર્દૂલવિક્રીડિત વૃત્ત)
यन्मार्गेऽपि चतुःसहस्त्रशरदो देवालये योऽर्चितः स्वामी वासववासुदेववरुणैः स्वर्वार्धिमध्ये ततः । कान्त्यामिभ्यधनेश्वरेण महता नागार्जुनेनार्चितः, पायात् स्तंभनके पुरे स भवतः श्रीपार्श्वनाथो जिनः ॥ १ ॥ પ્રતિમાના ભરાવનાર કોણ ?
ગઈ ચોવીશીમાં ૧૬મા તીર્થંકર શ્રીનમિનાથ (નમીશ્વર) ભગવંત થયા. તે પ્રભુના નિર્વાણ સમયથી માંડીને ૨૨૨૨ વર્ષો વીત્યા બાદ આષાઢી નામના શ્રાવક થયા. તેમણે શ્રી પાર્શ્વનાથનાં ત્રણ બિંબો ભરાવ્યાં. હાલ તેમાંના ૧ ચારૂપ તીર્થમાં, ૨ શ્રી શંખેશ્વર તીર્થમાં અને ૩ શ્રી સ્તંભતીર્થ (ખંભાત)માં મોજૂદ છે. એમ ત્રણ બિંબની બીના મૂલનાયક શ્રી સ્તંભન પાર્શ્વનાથના નીલમ મણિમય બિંબની પડખેની
શ્રી સ્તંભન પાર્શ્વનાથ ૨