Book Title: Shreyansnath Prabhu Charitra
Author(s): Mantungasuri
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 10
________________ પ્રસ્તાવના એક વખત શરદ ઋતુ' આવેલાં ભુવનભાનુ રાજ પર્વમr s’ પર સ્વારી કરી બુદ્ધિ નામના • મંત્રી વગેરે સાથે નગરની બહાર જાય છે; જયાં ડાંગરમાં ક્ષેત્રમાં રહેલા રનની ઘુવંરીએ માળાથી શામેલા એક યુવાને જોઈ તેને પકડવા માટે રાજા જાય છે ત્યાં તે મૃમ નાસે છે; પાછળ ઘેડાને ૫ણું છોડી છે. હરણની પાછળ જતાં રાજ એક વનમાં દાખલ થાય છે; અહિં રાજાને નહિં દેખવાથી ધણા સખથ સુધી રાહ જોયા પછી સાથે આવેલ સુબુષિ મંત્રી વગેરે નગરમાં જાય છે, અને સર્વ સ્થળે તપાસ કરાવતાં શેષ નહિં લાગશથી પ્રા વગેરે દુઃખી થાય છે ( ૧વનાનું જાણ્યા યા પર્વત અને રાજ્યશાળી નાનું અપહરણ તૈદુખી મનુને સુખરૂ૫, મુંઝાયેલાને આશ્વાસનરૂપ, પાપી મનુષ્યને પાત્તાપક્વક પાપમાંથી મુક્તિરૂ૫, શ્રાપના નિવારણરૂપ નિમિતે બને છે. અને તેવા નરપુંગને પદયે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં માનસન્માન, પ્રશંસા, સંપત્તિ, વૈભવ, રાસ્કન્યાઓ, મણિ, મંત્ર, ઓષધિઓ સહેજે મળી જાય છે અને તેને ઉપયોગ અનેક પુરુષે ઉપર ઉપકાર કરવા મન કરે છે તે જે રીતે કુવનભીનુ નૃપતિના આ થેલા અપહરણમાં પ્રસંગમાં ક્યા છે.) કેટલાક દિવસો વીત્યા બાદ સુબુદ્ધિ મંત્રી પાસે એક મનુષ્મ તેની આજ્ઞાથી આવે છે, અને રાજમુંદ્રાવાળે એક લેખ ને આપે છે, જેમાં પુર નગરથી વિધાધરના ચક્રવર્તિપણને પામેલ ભુવનભાનું જણાવે છે કે હું કુશળ છું. સર્વના રક્ષણ માટે તમારે પ્રયત્નશીલ રહેવું અને થોડા દિવસ પછી હું ત્યાં આવી પહોંચીશ, તે વાંચી મંત્રી આનંદ પામે છે અને લેખ લઈ એવનારને શું બચ્ચું ? તેમ પૂછતાં તે કહે છે કે હરણું પાછળ ગયેલે રાજા એક એટલી પાસે આવે છે. ત્યાં સરવર જોઇ અશ્વ પરથી નીચે ઉતરે છે જ્યાં હરણ અને ધડે પણ ઝાદ થાય છે. સધરમાં રમાન કરી મધ્યાન્હ કાળ થતા, ભેજ કરવાની ઈચ્છા થતાં વૃક્ષથી મનહર એક ઉધાનમાં આવે છે. જ્યાં રાતા વસ્ત્ર ધારણ કરેલ રૂદ્રાક્ષની માળા જેના કંદમાં છે તેથી ચાધારી એક પીઢ તપલીમ જઇ તેની પાસે આર્થી નમસ્કાર કરે છે. તાપસી પણુ રાજાને આસન આપે છે. તાપસી કે પછી હાથમાં લઈ એક ઝાડ પાસે આવી ઊંચે જોઈ ભિક્ષા માંગતા પડી ફળથી ભરાઈ જાય છે. રાજા વિસ્મય પામે છે અને તાપસનું દર્શન પિતાને માટે મંગળકારક માને છે. કળાને આશર કરી આગ્રહપૂર્વક તાપસીને તેનું વૃત્તાંત પૂછતાં તાપણી પોતાનું વૃત્તાંત જણાવે છે. આ વિજ્યને વિષે શિવા નામની નગરીમાં થના નામને ધનાઢ્ય સાર્થવાહ અને તેની લમી નામની સ્ત્રીની ઉક્ષિમાં હું ચરખા નામની પુત્રી ઉત્પન્ન થઈ છું. યૌવનાથસ્થા પ્રાપ્ત થતાં એક વખત વસંત ઋતુમાં પિતાની આજ્ઞા લઈ સખીઓ સાથે કામદેવની પૂજા કરવા મંદિરમાં જઈ, પૂજા કરી “મને યોગ્ય વર આપ’ એમ માંગણી કરી મંદિરમાંથી બહાર નીકળતાં એક સુંદર નવયુવાનને . મારી સખીને જણાવતાં તે સાંભળીને તે યુવાન પણ હર્ષિત થઈ મારા પ્રત્યે સ્નેહભાવ દર્શાવતે મને જણાયાથી મારી સખીએ અને તે પુરુષની પૂજા કરવાનું જણાવવાથી મેં મારા પિતાને નિહાર હાસને ઓપતાં તે દાંસી તે હાર તે યુવાનના કંઠમાં પહેરાવે છે છતાં મને તપ્તિ થઈ નહિ, (નતિશાસ્ત્રમાં જણાવેલ છે કે “લમાં, સુખ, કીર્તાિ, સંગીત, છવિત, પ્રિયજન મિલાપ ને સુભાષિત આ સાતે વસ્તુઓના સંબંધમાં કદાપિ તૃપ્તિ થતી નથી.”') હવે રાજકુમારી રાત્રિ પડી જવાથી પિતાને મંદિર આવે છે અને તે યુવાન તે શહેરના ધનસાર શ્રેણીને ચંદ્ર નામને પુત્ર છે તે પિતાને આવાસે જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 390