Book Title: Shok Vinashak Granth Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir રણ પ્રસંગેનાતન કરવી વિગેરે વિચારે દર્શાવ્યા છે તથા મરણ પશ્ચાત છવ કયાં જાય છે, તેનું સ્વરૂપ પણ જણાવવામાં આવ્યું છે. આ ગ્રંથ પહેલી વાર છપાવ્યું હતું પણ તેની નકલ ખૂટી જવાથી બીજીવાર અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી છપાવવામાં આવે છે. શેઠ કેશવલાલ લાલચંદભાઈ વડેદરામાં મામાની પોળમાં એક અગ્રગણ્ય શ્રાવક હતા. જાતે દશાશ્રીમાળી વણિક હતા, તેમને વર્ગવાસ વિ. સં. ૧૯૮૦ માં થયે તેમને છેવટે લકવા થયે હતું. તેમણે મામાની પળને ઉપાશ્રય, બંધાવ વામાં આગેવાની ભયે ભાગ લીધો હતો તથા દહેરાસરની સારસંભાળ રાખવામાં મગનલાલની સાથે આગેવાની ભર્યો ભાગ લેતા હતા. મામાની પળે જેટલા સાધુ આવતા હતા તેટલા સર્વ સાધુઓની તે સારી રીતે સેવા ચાકરી કરતા હતા. www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92