Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir તેને પાપની નિરા થાય તેમ કરવુ' જોઇએ. મરનારનુ' મૃત્યુ સમાધિ પૂર્વક થાય એમ જે પુત્ર પુત્રી યા પિતા માતા કરેછે, તે તેનાં ખરાં સગાં વહાલાં છે. મરતી વખતે આત્માને દુઃખ થાયછે માટે તેવા વખતે વૈરાગ્યકારી ધની વાત કરવી ચા તેવા ઉપદેશ આપવે, सरणसमा नत्थिभयं. નસ્થિમય. મરછુ સમાન કેઇ ભય નથી. મરતી વખતે દરેકના મનમાં એમ થાયછે કે હા અરે મૈં કઈ ધર્મ કીધા નહીં, હવે હું કયાં જઇશ? અરે આ રા દુનિયાના જીવાની અ`તે આવીજ ગતિ થવાની ? અરે મને જે દુઃખ થાયછે તે તે એકàા હું ભોગવું છું, ખીજું કાઈ મારૂ દુઃખ લેઇ શકતુ નથી. અરે મે ધનુ સેવન કર્યું નહીં, ખાલી હાથે જાઉ છુ, જો હવે www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92