________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
•
વૃત્તાંત જાણતા હતા,તેણે કહ્યુ કે-હે રાજન્ ! જેના કુળમાં કઇ માઁ ના હોય તેના કુળમાંથી ભસ્મ મગાવા તે હું એને સજીવન કફ ? બ્રાહ્મણે દરેકના ઘેર ભુમી એવી ભ મ માગી, પણ કાઇના ત્યાંથી મલી નહીં, કોઇ એમ કહેવા લાગ્યું કે મારે પુત્ર મરી ગયા છે, કાઇ કહેવા લાગ્યું કે, માાં માબાપ મરી ગયાં છે, પણ મરણુ વિનાનું કાઇનુ કુળ દીઠું નહીં.
બ્રાહ્મણ, દરેકનાં ઘેર ભમી પાછા ચક્રવતી પાસે આવ્યે અને સગર ચકવીને કહેવા લાગ્યા કે હું રાજન !! વૈદ્યે કહી તેવી ભરમ મળતી નથી, કારણ કે કેાઇનુ કુળ એવુ નથી કે જયાં મરણ થયા વિના રહ્યુ હાય.
સગર ચક્રવતિ-જયારે એમ છે ત્યારે શેક મા કર !! જગમાં એવુ કાઇ નથી કે જેનુ
www.kobatirth.org
For Private And Personal Use Only