Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008658/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir 55555 श्रीमद् यु शो - - ;הנהלתגובוב शाख श्रीम माणसा। छपावी. श्री अध्यात्मज्ञान हा. वकील शा. मोहनलाल भाइ ६., म. पादरा. . म द्वितीयावृत्ति. प्रति १०० वि. संवत् १९८१ मूल्य ०-१-० सने १. www.kobatirth.org For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સ માં અંબા લાલ પી પ્રસિદ્ધ કર્યું. www.kobatirth.org For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. શ્રીઅધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રસિદ્ધ થતી શ્રીમદ્ભુદ્ધિસાગરસૂરિગ્રંથ માળાના ગ્રંથાંક ૯૧ તરીકે આ પુસ્તક મહાર પાડવામાં આવે છે. આ ગ્રંથ શાસ્ત્રવિશારદ ચેાગ નિષ્ઠ જૈનાચાય શ્રીમદ્ભુદ્ધિસાગરસૂરિજી મહારાજે વિ. સંવત ૧૯૫૯ની સાલમાં રચેલા અને તે વડાદરાના શા. કેશવલાલ લાલચદે છપાવી ભેટ તરીકે આપેલા તેની પ્રતા શીક્ષક નહીં છતાં માગણી ચાલુ રહેવાથી આ ખીજી આવૃત્તિ મંડળ તરફથી છપાવવામાં આવી છે અને તેને વધારે પ્રમાણમાં લાભ લેવાય એવા હેતુ મડળના નિયમ પ્રમાણે માત્ર એક ટ કિમત રાખી છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગ્રંથ છપાવવામાં માણસાના શેઠ મુળચંદ રામચંદ્ર હા. શા. વાવલાલ છગનલાલે રૂ. ૧૦૧] ની મદદ આપી છે તે માટે તે મને આભાર મનાવામાં આવે છે. મુ, પાદરા. / અજ્ઞા, પ્રમંડળ માઘ વદ ૧૧ વિ સં.૧૯૮૧) વકીલ મોહનલાલ હિમચંદ www.kobatirth.org For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. વિક્રમ સંવત્ ૧૯૫૯ ની સાલમાં પાષ શુકલ પંચમીના દિવસે પાદરામાં વડાદરાવાસી સુશ્રાવક શા. કેશવલાલ લાલચક્રના સુપુત્ર નેમિચ‘દ્રના મરણથી શેઠ કેશવલાલભાઇને શેક થયા હતા તે શાક દૂર કરવા માટે આ ગ્રંથ રચવામાં આવ્યે હતા. વિ. સ. ૧૯૫૮ ની સાલનું ચામાસુ` પાદરાના સધના આગેવાન વકીલ શા. મેહનલાલ હીમચંદ તથા વકીલજી શા ન દલાલ લલ્લુભાઇ તથા વકીલ દલપતભાઈ તથા વકીલ ટાલાલ તથા ખાપુભાઈ તથા ચુનોલાલ લલ્લુભાઈ વિગેરેના આગ્રહથી અમારા ગુરૂમહારાજ પૂજ્ય શ્રી સુખસાગરજી મહારાજની સાથે ચામાચુ કર્યું હતુ તે વખતે www.kobatirth.org For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિશ્રી ન્યાય સાગરજી પણ સાથે હતા. ચેમાન સાના વ્યાખ્યાનમાં ઉત્તરાધ્યયન સૂત્ર તથા તે ઉપર ઉપદેશ રત્નાકર ગ્રંથ વાંચવામાં આવતું હતે. પાદરામાં બે ઉપાશ્રય જુદા જુદા છે, અને અને પક્ષના શ્રાવકે પર્યુષણ વિગેરેમાં પિત પિતાના ઉપાશ્રયે જુદુ પ્રતિક્રમણ કરતા હતા પણ તે વખતે બન્ને ઉપાશ્રયના આગેવાનોને સમજાવીને પાદરાના સર્વ શ્રાવકનું ભેગું પ્રતિક્રમણ કરાવ્યું હતું અને તેથી પર્યુષણ પર્વને મહિમા સારી રીતે જામ્યું હતું અમારા ગુરૂ મહારાજની ચારિત્ર દશા અને શુદ્ધ ક્રિયાથી ધાર્મિક અસર સંઘપર સારી થઈ હતી અને તેથી ઘણા શ્રાવકે શુદ્ધ ચારિત્રી મુનિમહારાજની મહત્તા સારી રીતે સમજવા લાગ્યા. એવામાં પર્યુષણ પછી પ્લેગને ઉત્પાદ શરૂ થયે અને જ્યાં ત્યાં પ્લેગના ઉંદરડા પડવા www.kobatirth.org For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir લાગ્યા અને કૈસા શરૂ થવા માંડયા, તેથી ભાદ રવા સુદિ ૧૦ દશમે વિહાર કરીને પાદરાથી એક ગાઉ ઉપર આવેલા દરાપુરા ગામની વિન તિથી ત્યાં જવાનું થયું. ઘેરાપરામાં જેઠાભાઇ તથા નગીનદાસ તથા ઝવેરભાઇ વિગેરે શ્રાવકાએ ઘણી સારી સેવા ભકિત કરી. એવામાં દાપરામાં પણ ઉદા પડવા માંડયા, અને તેથી વડેદરાથી મામાની પાળના તથા કાઠી પેાળના ાથ તેડવા માટે આવ્યે અને ગુરૂમહારાજની સાથે વડાદરા મામાની પોળના ઉપાશ્રયે આશે માસમાં જવાનું થયું ત્યાં વ્યાખ્યાન વાંચવામાં આવતું હતું અને તેથી શહેરના તથા પરાના શ્રાવકે સારી રીતે વ્યાખ્યાનને લાભ લેતા હતા. મામાની પાળના આગેવાન શ્રાવક શા. કેશવલાલ લાલચ ૪ તથા મગનલાલ શેઠ, વિગેરે સેવા ભકિતમાં તથા દહેરાસરમાં તથા www.kobatirth.org For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપાશ્રયમાં આગેવાની ભર્યો ભાગ લેતા હતા. કેશવલાલભાઈને પુત્ર નેમચંદ સવભાવે ધર્મને ઘણે રાગી હતું, તેને સાધુ ઉપર પણ રાગ હતે તેના માબાપને પણ તેના ઉપર ઘણે ચાર હતા, તેને તાવ આવવાથી એકદમ અચાનક તેનું મરણ થયું તેથી કેશવલાલભાઈને શોક થો. તેને દૂર કરવાને માટે આ ગ્રંથ તેજ વખતે રચી દીધું હતું અને તેમને સંભળાવ્યું હતું તેથી તેમને શેક દૂર થયો હતો. પશ્ચાત ચોમાસું પૂરું થયા બાદ વડેદરાથીવિહાર કરીને પાછું પાદરે આવવાનું થયું અને ત્યાં આ ગ્રંથનું છેલ્લું મંગળાચરણ પૂરું કર્યું, પણ સંપૂર્ણ ગ્રંથ તે વડોદરામાં લખ્યું હતું અને છેલું મંગળ પાદરામાં લખ્યું હતું. આ ગ્રંથમાં શકને નાશ થાય એવા જૈન શાસ્ત્રના આધારે વૈરાગ્ય વિચારે જણાવવામાં આવ્યા છે, તથા મ www.kobatirth.org For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir રણ પ્રસંગેનાતન કરવી વિગેરે વિચારે દર્શાવ્યા છે તથા મરણ પશ્ચાત છવ કયાં જાય છે, તેનું સ્વરૂપ પણ જણાવવામાં આવ્યું છે. આ ગ્રંથ પહેલી વાર છપાવ્યું હતું પણ તેની નકલ ખૂટી જવાથી બીજીવાર અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી છપાવવામાં આવે છે. શેઠ કેશવલાલ લાલચંદભાઈ વડેદરામાં મામાની પોળમાં એક અગ્રગણ્ય શ્રાવક હતા. જાતે દશાશ્રીમાળી વણિક હતા, તેમને વર્ગવાસ વિ. સં. ૧૯૮૦ માં થયે તેમને છેવટે લકવા થયે હતું. તેમણે મામાની પળને ઉપાશ્રય, બંધાવ વામાં આગેવાની ભયે ભાગ લીધો હતો તથા દહેરાસરની સારસંભાળ રાખવામાં મગનલાલની સાથે આગેવાની ભર્યો ભાગ લેતા હતા. મામાની પળે જેટલા સાધુ આવતા હતા તેટલા સર્વ સાધુઓની તે સારી રીતે સેવા ચાકરી કરતા હતા. www.kobatirth.org For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦. વિ. સં. ૧૯૭૫ની સાલમાં અમે જ્યારે માઘ વદિમાં વડોદરામાં ગયા હતા ત્યારે મામાની પિળમાં ઉતર્યા હતા, તે વખતે તેમણે અમારી સેવા ભકિતમાં આગેવાની ભયે ભાગ લીધે હતે, તથા ગાયકવાડી રાજ્યના અમલદારેમાં પણ તેમની પ્રતિષ્ઠામાં સારો મે હતે. વિ. સં. ૧૯૭૫ના જેઠ માસમાં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ સરકારના આગ્રહથી તેમના મહેલમાં જ્યારે અમારૂં ઉપદેશ આપવા ગમન થયું હતું ત્યારે પણ તેઓ સાથે હતા. તેમજ વિ, સં. ૧૯૭૫ના જેઠ માસમાં અમદાવાદી દશાશ્રીમાલી નાતને ગેળ ભેગે થયે હતે. તે વખતે તેમણે બીજા આગેવાની સાથે દશાશ્રીમાળી બોડીંગ સ્થાપવામાં આગેવાની ભર્યો ભાગ લીધે હતું, અને વિ. સં. ૧૯૭૬ ના કારતક માસમાં જ્યારે અમારું પાદરાથી www.kobatirth.org For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ ચોમાસું કરીને વડેદરા જવામાં થયું ત્યારે તેમણે દશાશ્રીમાળી બેડીંગમાં આગેવાની ભો ભાગ લેવામાં બાકી રાખી હતી. તેમનું શરીર જ્યાં સુધી પક્ષઘાતથી નબળું થયું ન હતું ત્યાં સુધી બેડીંગના વિદ્યાર્થીઓની સારી સેવા કરતા હતા, તથા દહેરાસર ઉપાશ્રયની તથા સાધુઓની સેવા ભકિત કરતા હતા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ દેવપૂજા, નવકારશી વગેરે પ્રત્યાખ્યાન તથા વ્યાખ્યાન શ્રવણ વગેરે ધર્મકૃત્યેથી તે આત્માની શુદ્ધિ કરતા હતા, તેમના પત્ની શ્રાવિક ઉજમબાઈ, દેવ ગુરૂ ધર્મની ભક્તિ કરવામાં ઘણાં દેઢ છે. વિ.સં. ૧૯૭૮ ની સાલમાં તેમને પક્ષઘાત વાયુ થયો, અને વિ.સં. ૧૯૮૦માં તેમનું શરીર છૂટયું અને સ્વર્ગવાસ પામ્યા. તેમના આત્માને શાન્તિ ઈચ્છીએ છીએ. વડોદરામાં આવા એક ઉત્તમ શ્રાવકની ખોટ www.kobatirth.org For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પી છે તે પૂરી શકાય તેવી નથી. આ ગ્રંથ તેમનેજ શાન્તિ આપનાર થયે અને તેમનું મરણ સમાધિપૂર્વક થયું તેથી આ ગ્રંથની ઉપગિતા સિદ્ધ થાય છે. તેથી આ ગ્રંથ અધ્યામજ્ઞાન પ્રસારક મંડળ તરફથી છપાવવામાં આવ્યું છે અને તેનો લાભ લઈને સર્વ લેકે મરણ વિગેરેના શેકથી રહિત થાઓ એમ ઈચ્છું છું. ઉં 3ૐ અર્હ મહાવીર રતિઃ રાતઃ રાતિઃ વિ. સં. ૧૯૮૧ ના માધવદિ અષ્ટમી મહુડી (મધુપુર તીથૅ) તાલુકે વિજાપુર લે. બુદ્ધિસાગર www.kobatirth.org For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શેક વિનાશકની અમદાવાદના સુશ્રાવક શા, હીરાચંદભાઈ સજાણજીભાઈને અર્પણુપત્રિકા. અમદાવાદમાં ઝવેરીવાડામાં આંબલીપિોળમાં સુશ્રાવક શા. હીરાચંદ સાણ, વિશાશ્રીમાલી વણિક હતા. તેમની પાંસઠ વર્ષ ઉપરની ઉમર હતી. તેમણે ગુરૂમહારાજશ્રી રવિસાગરજી મહારાજને બધું સાંભળે હતો અને તે એમના ભકતરાગીગુણી શ્રાવક હતા. વિ. સં. ૧૯૨૦ થી તેમનું સારી રીતે ધાર્મિક જીવન વિકસિત થવા લાગ્યું હતું, તેમણે ગુરૂમહારાજશ્રી રવિસાગરજી પાસે શ્રાવકનાં www.kobatirth.org For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ બારવ્રત ઉચ્ચર્યાં હતાં, શ્રીધર્મસાગરજી મહારાજ, શ્રીપુરસાગરજી, શ્રીગુણસાગરજી, વિવેકસાગર, શ્રીમણિસાગરજી, શ્રી કલ્યાણસાગરજી વગેરેની તેમણે સારી સેવાભકિત કરી હતી. શ્રીધર્મસાગરજીની તેમણે તેમની ઠેઠ જીવનદશા સુધી સેવા કરી હતી. શ્રી આંબલીપળના ઉપાશ્રયમાં તે આગેવાનો કારભારી શ્રાવક તરીકે કાર્ય કરતા હતા. શેઠાણી ગંગાબેન, શેઠ, સુરજમલ તથા શેઠ લાલભાઈ દલપતભાઈને હીરાચંદભાઈ ઉપર પૂર્ણ વિશ્વાસ હતે. વિ. સં. ૧૯૫૬ માં શ્રી ભાવસાગરજી મહારાજે આંબલીપળના ઉપાશ્રયે ચોમાસું કર્યું હતું ત્યારે શેઠ હીરાચંદે તે વખતે તેમના વ્યાખ્યાનને સારે લાભ લીધો હતે. અને તે વખતે શેઠ મંગલભાઈ તારાચંદ, નગરશેઠ માયાભાઈ પ્રેમાભાઈ, શેઠ મણિભાઈ દલપતભાઈ વગેરેએ www.kobatirth.org For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ પણ તેમના વ્યાખ્યાનને સારે લાભ લીધે હતું. તે વખતે ભગત શા. વિરચંદભાઈ ગોકલભાઈ તથા સોદાગરના કુટુંબે સેવાભકિતને સારે લાભ લીધું હતું. વિ. સં. ૧૯૬૨ ના જેઠ માસમાં અમારું અમારા ગુરૂમહારાજશ્રી સુખસાગરજી સાથે અમદાવાદમાં ચોમાસું કરવાનું ઠર્યું. તે વખતથી શેઠ હીરાચંદભાઈને અમારી સાથે તથા અમારા ગુરૂ સાથે પરિચય વધે અને તે અમારા રાગી બન્યા. અમારી પાસે તેમણે અનેક ગ્રન્થનું શ્રવણ કર્યું, વિશેષાવશ્યકનું વ્યાખ્યાનવિ.૧૯૬૫-૬૮-૬૯ માં થયું તે વખતે તેમણે સારી રીતે વિશેષાવશ્યક શાસ્ત્રનું પૂરું શ્રવણ કર્યું. અમદાવાદમાં તેમના સમકાલીન શ્રોતા તરીકે સુશ્રાવક શા. છોટાલાલ લખમીચંદ ચાંપલી, તથા શા, હીરાચંદ કક્કલભાઈ, તથા શા, આલમચંદભાઈ www.kobatirth.org For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir તથા શા. મંગલભાઈ તારાચંદ તથા નગરશેઠ મેહનલાલ લલુભાઈ, શા. બાલાભાઈ કક્કલ, શા. હિંમતલાલ મગનલાલ સેદાગર, હીરાલાલ કેશવલાલ, વગેરે અનેક શ્રોતાઓ હતા, અને છે. હીરાચંદભાઈએ સારી રીતે ઉપાશ્રયને કારભાર કર્યો. તેમનામાં વૈરાગ્ય, ભકિત, ગુણાનુરાગ, જ્ઞાન, નીતિ, શ્રદ્ધા, વગેરે અનેક ગુણે પ્રકટીને વિકાસ પામ્યા હતા. વ્યાખ્યાનમાં વૈરાગ્યની ભાવના આવતાં તેમની આંખમાંથી અણ આવી જતાં હતાં. તે વૈરાગ્ય ભાવનાની મૂર્તિરૂપ અને ઉત્તમ શ્રાવક હતા. વિ. સં. ૧૯૭૬ માં તેમણે માઘ માસમાં અમારાં દર્શન કર્યા હતાં. ત્યાર બાદ તેમને દેહત્સર્ગ થયેલ અને દેવલોકમાં ગયા. તેમના પુત્ર ભાઇ શકરચંદ છે અને એક પૌત્ર છે. શકરચંદભાઈ કેટલાંક વર્ષથી www.kobatirth.org For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ સાધુઓની સેવાભકિત તથા વ્યાખ્યાનને લાભ લેવા લાગ્યા છે, તેમના પિતાના જેવા શ્રાવક થાઓ એમ ઈચ્છીએ છીએ, છૂપાયેલા રત્ન જેવા સુશ્રાવક શા. હીરાચંદ જાણજી જાહેરમાં આવ્યા નથી તો પણ તે મારા પરિચયમાં આવ્યા છે. તેમના જેવા ઉત્તમ શ્રાવક ભાવમાં તેમનું અનુકરણ કરી ઉત્તમ બને તે દ્રષ્ટિએ તથા ગુણાનુરાગ દ્રષ્ટિએ આ લઘુ પુસ્તક તેમના આત્માને અર્પવામાં આવે છે કે જેથી તેને લાભ તેમના પુત્ર વગેરે લઈ શકનો નાશ કરી આત્મસુખને પામે એમ ઈચ્છું છું, __इत्येवं ॐ अहे महातीर शान्तिः ३ વિ. ૧૯૮૧. લે. બુદ્ધિસાગર. ફા. સુ. ૫ મુ. વિજાપુર www.kobatirth.org For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પષ્ટ ૧૧ ૧૯ ગુજરાતી શેક વિનાશક ગ્રન્થ. લીટી. અશુદ્ધિ. શુદ્ધિ ૧૧ પાપા , ભમાં પાપારંભમાં ૧૨ पांत गुणो पंतगुणो તેનું દેવાદાર પતરળમાં પતરાળામાં મગલમાલ મંગલમાલ. તનું દેવદાર www.kobatirth.org For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अध्यात्मज्ञानप्रसारकमंडळ तरफथी श्रीमद् बुद्धिसागरसूरिजी ग्रन्थमाळार्मा प्रगट थयेला ग्रन्थो. ग्रन्थाक पृष्ठ किंमत. १ क. भजन संग्रह भाग १ लो. २०० ०-८-० १ अध्यात्म व्याख्यानमाला. २०६ ०-४-० २ भजनसंग्रह भाग २ जो. ३३६ ०-८-० ३ भजनसंग्रह भाग ३ जो. २१५ ०-८-० ४ समाधिशतकम् ६१२ ०-८-० ५ अनुभवपच्चिशी. २४८ ०-८-० ६ आत्मप्रदीप. ३१५ ०-८-० ७ भजनसंग्रह भाग ४ थो. ३०४ ०-८-० www.kobatirth.org For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ८ परमात्मदर्शन. ४०० ०-१२.० *९ परमात्मज्योति ५०० ०-१२-० *१० तत्त्वबिंदु. २३० ०-४-० ११ गुणानुराग. (आत्ति बीजी) २४ ०-१-० *१२-१३. भजनसंग्रह भाग ५ मो तथा ज्ञानदीपिका. १९० ०-६-० * १४ तीर्थयात्रानुं विमान(आ०बीजी) ६४ ०-२-० १५ अध्यात्मभजनसंग्रह १९० ०-६-० १६ गुरुवोध. १७४ ०-४-० *१७ तत्त्वज्ञानदीपिका १२४ ०-६-० १८ गहूंलासंग्रह भा. १ ११२ ०-३-० *१९-२० श्रावधर्मस्वरूप भाग १-२( आवृत्ति त्रीजी ) ४०-४ ०-१-० *२१ भजनपदसंग्रह भाग ६ हो. २०८ ०-१२०० www.kobatirth.org For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ २२ वचनामृत. ८३० ०.१४-० २३ योगदीपक. ३०८ ०-१४-० २४ जैन ऐतिहासिक रासमाळा. ४०८ १-०-० *२५ आनन्दघनपद भावार्थ(१०८)८०८ २-०-० संग्रह. *२६ अध्यात्मशान्ति(आरति बीजी) १३२ ०-३-० २७ काव्यसंग्रह भाग ७ मो. १५६ ०-८-० *२८ जैनधर्मनी प्राचीन अने अर्वाचीन स्थिति. ९६ ०-२-० *२९ कुमारपाल ( हिंदी) २८७ ०-६-० ३० थी४.३४ सुखसागरगुरुगीता ३०. ०-४-० ३५ पद्रव्य विचार. २४० -४-० ३६ विनापुरवृत्तांत. ९० ०-४-० ३७ साबरमती गुणशिक्षण काव्य. १९६ ०-६-० www.kobatirth.org For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ३८ प्रतिज्ञापालन. ११० ०-५-० *३९-४०-४१ जैनगच्छमतप्रबंध, ___ संघप्रगति, जैनगीता. ३०४ १-०-- ४२ जैनधातुपतिमा लेखसंग्रह भा.१ १-०-. ४३ मित्रमैत्री. ०-८-० *४४ शिष्योपनिषद् ४८ ०-२-० ४५ जैनोपनिषद् ४८ ०-२-० ४६-४७धार्मिक गद्यसंग्रह तथा पत्र सदुपदेश भाग १ लो. ९७६ ३-०-० ४८ भजनसंग्रह भा. ८ ९७६ ३-०-० *४९ श्रीमद् देवचंद्र भा. १ १०२८ २-0--0 ५० कमयोग. १०१२ ३-०-० ५१ आत्मतत्त्वदर्शन. ११२ ०-१००० ५२ भारतसहकारशिक्षण काव्य १६८ ०.१०.० www.kobatirth.org For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ५३ श्रीमद् देवचंद्र भा. २ १२०० ३-८-० ५४ गईली संग्रह भा.२ १३० ०-४-० ५५ कर्मप्रकृतिटीकाभाषांतर. ८०० ३-०-० ५६ गुरुगीत गुंहलीसंग्रह. १९० ०-१२.० ५७-५८ आगमसार अने अध्यात्मगीता. ४७० ०-६-० ५९ देववंदन स्तुति स्तवन संग्रह. १७५ ०-४. . ६० पूनासंग्रह भा. १ लो. ४१६ १-०-० ६१ भजनपदसंग्रह भा. ९ ५८० १-८-० ६.२ भजनपद संग्रह भा. १० २०० १-०-० ६३ पत्रसदुरदेश भा. २ ५७५ १-८-० ६४ धातुप्रतिमालेख संग्रह भाग २ १-०-० ६५ जैनदृष्टिए ईशावास्योपनिषद् भावार्थविवेचन. ३६० १-०-० www.kobatirth.org For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir २४ ६६ पूजासंग्रह भाग १-२ ४१५ २-०-० ६७ स्नात्रपूजा. ०-२-० ६८ श्रीमद् देवचंद्रजी अने तेमनुं जीवनचरित्र. ०-४-० ६९-७२ शुद्धोपयोग वि संस्कृत ग्रंथ ४ १८० ०-१२-० ७३-७७ संघकर्तव्य वि संस्कृत ग्रंथ ५ ०-१२०० ७८ लाला लाजपतराय अने जैनधर्म. ०-४-० ७९ चिन्तामणि ८०) जैनधर्म अने स्त्रीस्ति धर्मनो मुकाबलो ८. जेन नास्ति संवाद ८२ सत्यस्वरूप ८३ ध्यान विचार ८४ आत्मशक्तिप्रकाश www.kobatirth.org For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir 0 - 0 - 1 ८५ सांवत्सरिक क्षमापना ८० ०-३-० ८६ आत्मदर्शन(मणीचंद्रजीतुं विवेचन कृतसज्जायो)१५० ०-०-० ८७ जैनधार्मिक शंकासमाधान ५५ ०-२-० ८८ कन्याविक्रय निषेध २०० ०-८-० ८९ आत्मशिक्षा भावमाप्रकाश ११५ ०-७-० ९० आत्मप्रकाश ५६५ १-८-० ९१ शोक विनाशक ग्रंथ ८० ०-१-० ९२ तत्त्वविचार संस्कृत ग्रन्थ. ९३ अध्यात्मगीता ९४ आत्मसमाधि शतक ९५ जीवक प्रबोध. www.kobatirth.org For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ९६ आत्मस्वरूप ९७ परमात्म दर्शन. हालमां छपाता ग्रंथो. (१) मोटुं विजापुर वृत्तांत (२) श्री यशोविजयजी निबंध (३) श्री देवचंद्रजी निर्वाण रास तथा तेमनु चरित्र (४) जैन श्वे. ग्रंथनामावलि (५) भजनसंग्रह भाग ११ मो. (६) जैनसूत्रमा मूर्तिपूजा. ___ * आ निशानीवाला ग्रंथो शिलकमां नथी. उपरनां पुस्तको मळवाना ठेकाणो. वकील मोहनलाल हीमचंद. मु. पादरा-(गुजरात). शा. आत्माराम खेमचंद. मु. साणंद. www.kobatirth.org For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir २७ मोहनलाल नगीनदास - भांखरीया. १९२-९४ बजारगेट कोट मुंबाईशा.नगीनदास रायचंद - भांखरीया.मु महेसाणा. शा. चंदुलाल गोकलदास. जैनज्ञानमन्दिर सु. विजापुर. बुकसेलर - मेघजी हीरजी. पायधुनी - मुंबाई. श्रीमद् बुद्धिसागर सूरिमंडल. मु. पेथापुर. शेठ रतिलाल केशवलाल. मु. प्रांतिज. www.kobatirth.org For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir '' | શ્રી વેશ્વર પાર્શ્વનાથાય નમઃ | शोकविनाशक ग्रन्थः। लेखक-बुद्धिसागरसूरि. દુહા શ્રીસંખેશ્વર પાર્શ્વનાથ, પુરીસાદાણી જેહ, ચરણ યુગલ નમી તેડા,રચના કરૂં સુખગેહ ૧ સારસ્વતિ સુખદાયિક, આ િવચન વિલાસ; પોપદેશ કરતાં થક, કરજે બુદ્ધિપ્રકાશ, ૨ સુખસાગર ગુરૂ નામી શીર્ષ, તેહતણું સુપસાય, શેકવિનાશક નામને, પ્રબંધ રચું હિતલા. ૩ www.kobatirth.org For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જે; વડાદરાના વાસી શેઠ, લાલચંદ સુત કેશવલાલના હિત ભણી, ઉદ્યમ કીધા એડ, ૪ નેમિચ'દસુત મરણથી, શૈાક એ જે અપાર; શાકનિવારણ એહ ગ્રંથ, રચતાં જય જયકાર. ૫ આ ચેારાશી લાખજીવયેાનિધી ભરપૂર ચતુતિરૂપ સંસારમાં જીવે પિતામાતા ભાઈ. પણે પુત્રપણે ઉત્પન્ન થાય છે, જીવ, તેને મેહુ દશાના જોરથી પોતાના ગણીને તેના મરણથી દુ:ખી થાય છે, પણુ વસ્તુતઃ જે વિચારીએ તે કેઇ ફાઇનુ· સગુ· નથી. સૈા રવાનું સગુ’ છે, અને પેાતાના ઘેર જે પુત્ર અગ પુત્રીએ ઉત્પન્ન થાય છે. તેનુ જેટલા વ તુ આયુષ્ય હોયછે, તેટલાં વર્ષ પૂરાં થયે છતે મૃત્યુ પામી જ્યારે બીજી ગતિમ જાયછે, ત્યારે અ જ્ઞાનદશાથી તે ાકરાનાં માત પિતા તેને સંભાળી રૂદન કરેછે, કુટેછે, દેવને ઠંષકે આપે www.kobatirth.org For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, અને શોકસાગરમાં ગરક થઇ જઇ ખાતાં પણ નથી, પણ તે મનમાં વિચારતાં નથી કે-આપણા રૂદનથી તે છેકરા યા છે।કરી શુ પાછાં આવવાનાં છે ? ના, આવવાનાં નથી. તેમનું જેમ મરણ થયું, તેમ આપણું પણુ એક વખત થવાનુ છે, આ સંસારમાં દેહધારી કાઇ અમર રહેવાનું નથી. આપણા જેવા કરોડ મનુષ્યને કાળે ભક્ષણ કર્યાં તે આપને કેનુ' રૂદન કરીએ ? વળી મનમાં વિચારવુ` કે આપણે જયારે જન્મ્યા ત્યારે શુ તે છેકરાને, ય!, છોકરીને સાથે લેઇને આવ્યા હતા ? ના આવ્યા નથી. તે શું હવે કેઇ પેાતાનાં સગાં વહાલાંને સાથે લેઇ જશે કે ? કદી લેઈ જનાર નથી તેા ફ્રગટ રાવા કકળવાથી શું થવાનુ છે ? ઉલટુ રાવા કકળવાથી કર્મોના બંધ થાય છે, અને સંસારમાં . તારું www.kobatirth.org For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ભટકવું પડે છે. આપણે જ વિચાર કરીએ. આપણે પરભવમાં કેને ત્યાં અવતર્યા હોઈશું, અને ત્યાંથી આપણે મરણ પામી અહીં આવ્યા ત્યારે તે ભવનાં સગાં વહાલાં આપણું નામ યાદ કરી રૂદન કરતાં હશે, ચા, શેક કરતાં હશે, તેથી શું આપણે ત્યાં જઈ શકીશું ખરા ? ના કદિ જઈ શકવાના નથી. તે ફરી તેવી રીતે આપણે ઘેર જે મરણ પાપે, તેને યાદ કરી દેવાથી શું સાર કાઢવાના હતા? ના કંઈ નહીં અને તેથી મરનાર કદ પાછે આવનાર નથી. ભવ્ય વિચારે !! સાંજની વખતે એક ઝાડ ઉપર ઘણું પંખી ભેગાં થાય છે, અને સવારના પહોર થતાં કઈ કઈ દિશામાં અને કેઈ– કઈ દિશામાં સર્વે પંખી જતાં રહે છે, તેમ આપણે કર્મના વશથી એક ઘેર ઉત્પન્ન થયા છીએ, www.kobatirth.org For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ આયુષ્ય પૂર્ણ થએ છતે સા પૈતપેાતાનાં કર્યા કમ પ્રમાણે પરગતિમાં ચાલ્યા જ વાનાં, તે કાઇથી મિચ્છા !!નું નથી, એમ મનમાં વિચારી દરેક માણસે શેક દૂર કરવા જોઈએ વળી મનમાં વિચારવુ કે, મહાવીરસ્વામી જે ખન મરણુ પામવાના હતા. તે વખતે ઇંદ્રે કહ્યુ કે હું ભગવન્ !! !૫ જરા એક ક્ષણ આયુષ્ય વધે તે તમારી પાછળની સંત તિને સુખ થ”, ત્યારે ભગવંતે કહ્યું કેકોઈ પણ તી કરથી આયુ વધાયું વધતું નથી, એવા કર્મોના પરિણામ છે. વિચારે કે ભાઇ ત્યારે આપણાં સગાંવહાલાં શી રીતે આયુષ્ય પૂર્ણ થએ છતે વધારે જીવી શકે !! માટે આપણાં સગાં સબંધીના મરણુથી રૂદન કરવું તે અજ્ઞાન છે, આપણા ઘેર એક www.kobatirth.org For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ આવ્યા હતા તે ચાલ્યા ગયે, તેથી શોક કરે તે અજ્ઞાન છે, વળી કઈ સગું મરણ પામે તે વખતે છાતી કઠણ કરવી, પણ રેવું કકળવું નહિ, બીજાઓને ધીરજ આપવી, કારણ કે રેવા કકળવાથી મરેલ માણસ પાછું આવી શકતું નથી. કેટલીક વખત તે મરનાર માણસની પાસે જ્યારે મરતી વખતે મૃત્યુ પામવાની તૈયારીમાં તે હોય છે, તેવા વખતે તેનાં સગાં સંબંધી પુત્ર પુત્રી રે કકળી કરી મૂકે છે, તેવા વખતે મરનારનું મરણ સમાધિ પૂર્વક થતું નથી અને તે નવકાર પણ મરતી વખતે સાંભળી શકતો નથી, તેથી મરનારની સગતિ ઘણું કરી થવી દુર્લભ છે, માટે તેવા વખતે રેવું પડતું મૂકી સગાં વહાલાંએ નવકાર ચઉસરણ વિગેરે સંભબાવીને મરનારનું મન જેમ સમાધિમાં રહે અને www.kobatirth.org For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir તેને પાપની નિરા થાય તેમ કરવુ' જોઇએ. મરનારનુ' મૃત્યુ સમાધિ પૂર્વક થાય એમ જે પુત્ર પુત્રી યા પિતા માતા કરેછે, તે તેનાં ખરાં સગાં વહાલાં છે. મરતી વખતે આત્માને દુઃખ થાયછે માટે તેવા વખતે વૈરાગ્યકારી ધની વાત કરવી ચા તેવા ઉપદેશ આપવે, सरणसमा नत्थिभयं. નસ્થિમય. મરછુ સમાન કેઇ ભય નથી. મરતી વખતે દરેકના મનમાં એમ થાયછે કે હા અરે મૈં કઈ ધર્મ કીધા નહીં, હવે હું કયાં જઇશ? અરે આ રા દુનિયાના જીવાની અ`તે આવીજ ગતિ થવાની ? અરે મને જે દુઃખ થાયછે તે તે એકàા હું ભોગવું છું, ખીજું કાઈ મારૂ દુઃખ લેઇ શકતુ નથી. અરે મે ધનુ સેવન કર્યું નહીં, ખાલી હાથે જાઉ છુ, જો હવે www.kobatirth.org For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પાછા જવું તો અવશ્ય રાત્રી દિવસ ધર્મ કર્યા કરું પણ કદાપિ મરણથકી જે બચી શકાય તે પાછો જીવ ભૂલી જાય છે અને પાછા સંસા. રમાં લપટાય છે અને અંતે મૃત્યુના વશ થાય છે, નાના કરાથી માંડીને ઘડ્ડા પર્વત કેઈને મરવું સારું લાગતું નથી, સૌ ઇવ જીવવું ઇચ્છે છે, કઈ મરવું ઈચછ નથી, એમ શા મહારાજા કહે છે. ભવ્ય જીએ યાદ રાખવું કે દિન પ્રતિદિન આયુષ્ય ઘટતું જાય છે. અંતે દેખા શરીરની અશાનમાં ખાખ થઈ જશે, અને ચેતન ચગતિમાં જશે ત્યાં કર્યા કર્મ પ્રમા. સુખ દુખ ભેગવવું પડશે. અહીં આપણે ગમે તેવા મેજબ ભગ ભોગવીએ, યા ઘોડા પાડીમાં બેશી લહેર ક. રીએ, પણ અંતે મારા પછી પાપ પુણ્યનાં ફલ ભોગવવા પડશેઆપણે આંખે જે દેખીએ www.kobatirth.org For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir છીએ તેમાંથી કાઇ પણ વસ્તુ મર્યાં ખાદ આપણી સાથે લેઇ જવાના નથી.જે ધન મહેલ ગાડીઘેડા પુત્ર પુત્રી શ્રી કુટુબને આપણે પોતાનું કરી માનીએ છીએ અને જેની ચિતામાં રાત્રી દિવસ મપણે દુઃખી થઈએ છીએ, તેમાંનું કઇ સાથે વ્યાવશે નહી, ચેતન એકલા પણવ જાય છે, મરતી વખતે ફકત પુણ્ય અને પાપ સાથે આવેછે, માટે હે ભવ્ય જીવે !! આ સ`સારમાં ધૃતાની અમુક વસ્તુ છે એમ માનશે .હીં, સ વસ્તુ ક્ષણિક છે. જેમ નાટકીયા વિચિત્ર પ્રકારના વેષ લેઇ એક પુત્ર એક પિત્ત, એક મા, એન, ભાઈ એમ જુદાં જુદાં રૂપ ધારણ કરી ખેલ ભજવે છે;તેમ અત્ર તાત્ત્વિક કોઇ કોઇનુ અશુ' નથી. તેમ આ સંસારમાં કન! વશે કે ઇ પુત્ર આદિ છે તે સર્વે ના થઇ જવાનાં, ચેતન !! મેાહના વશથી www.kobatirth.org For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જડને પિતાનું માની પુત્ર પુત્રીના મરણથી દુઃખી થાય છે, પણ તત્વથી વિચાર કરતા કોને શેક કરે? અનાદિ કાળથી કર્મના યોગે ચેતન, જન્મ ધારણ કરી, અતીવાર પુત્ર પણે ઉત્પન્ન થયા, અને તીવાર પિતાપણે ઉત્પન્ન થયા અને પોતાના હાલ જે પિતા છે તે પુત્રપણે ઉત્પન્ન થયા હતા અને માતા હતી તે સ્ત્રી પણે ઉત્પન્ન થઈ. ચેતને ચોરાશી લાખ જીવનિમાં ભમી, દરેક જીવની સાથે અનંતીવાર સગપણ કર્યો, અને હજી કર્મને ગે કરશે. જન્મમરણેકરી ભયંકર દુઃખ પામશે. માટે વિચારો કે, હવે કેના મરણથી શેક કરે? ખરે શેક તે એ કર કે હે ચેતન !! તું હજી સંસારચક્રમાં દુઃખી થાય છે તે પણ આ સંસારને સારરૂપ ગણે છે. જેમ કેઈ માણસને પીળી (ક www.kobatirth.org For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ મળે ) થયા. હાય છે . તે સવ વસ્તુને પીળી દેખે છે. તેમ હું ચેતન !! તું માહના વશથી સવ વસ્તુને પેાતાની માનીને મુંઝાય છે તે તારી શી ગતિ થશે ? રાજા હાય યા રક હાય, શેઠ હાય પશુ કર્યો. કમ કાઇને છેડતાં નથી. માટે તુ' ધર્મ કરવા તત્પર થા !! મરણ પામવુ' એમાંથી કદાપિ કાળે કોઇ છૂટનાર નથી, માટે હવે શાક કરીશ નહીં. દુહા દેહ ધારી મનુષ્યને, મૃત્યુ છે એક દીન. તે શું પાપારભમાં, ચેતન રહે છે લીન. ૧ દશ તે દોહીલા, મનુષ્ય જન્મ અવતાર; મેાટા પુણ્યે પામીને, ધર્મ હૃદયમાં ધાર, ૨ આવી અચાનક મૃત્યુ ખાજ, ભક્ષણ કરશે પ્રાણ મેહ્યો છું સસારમાં, ધર્મ હૃદયમાં આણુ. ૩ www.kobatirth.org For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃત્યુભય તુજ શીર છે, શું તું મને એકલાયે; અસ્થિર આ સંસારમાં,તારું કંઈ નહીં થાય ૪ તારૂં તારી પાસ છે, તેનો કર તું શે; શુદ્ધ ગુરૂ સાથી, પામીશ આતમ મધ. ૫ કર્મવશે નિજ આતમાં, ભવમાંહી ભટકાયા પહેરી પુગલ વેષને, જન્મ મરણ આ પાય, ૬ બીજાના મરણથી આપણે શેક કરીએ છીએ, ત્યારે શું તેમ આપણને પણ શુ મરણ (મૃત્યુ) છેડનાર છે? ના કદિ છેડનાર નથી.જે. ટલા શરીરધારી જીવે છે તેટલા સવે એ કેદ્રીથી તે દેવતા મનુ ર્ચિચ નારકી પંચે પત સૌ જીવોને અવશ્ય એક દિવસ મારવાનું છે. તે શેક કરવાથી શું થવાનું ? જે બીજા ને મરણને શોક કરે છે, તેમ શું તારૂં મૃત્યુ નથી થવાનું ? હા અલગ છે. તે હવે વિચાર કે કોના મૃત્યુને શેક કરે? મૂઢ! www.kobatirth.org For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મનમાં જરા વિચાર કે મૃત્યુ થાય છે તેનું શું કારણ છે? ઉત્તરમાં કર્મ. તે તે કર્મને નાશ કરવા ઉદ્યમ કર ! વીતરાગ ભગવંતે કહેલા ધર્મનું સેવન કરીશ તે અંતે મૃત્યુ અને જન્મના દુઃખમાંથી વિરામ પામી અજરામરપદ જે મોક્ષસ્થાને તેને પામીશ. પાપારંભમાં હે ચેતન !! તું લયલીન રહે છે, પણ તેથી ભવિષ્યમાં દુઃખી થઈશ. દશ દinકરી દુર્લભ મનુષ્ય જન્મ મોટી પુણ્ય પામીને હે ચેતન !! જૈન ધર્મ હૃદયમાં ધારણ કર !! વારંવાર મનુષ્ય જન્મ મળતું નથી. પંચમ કાળમાં પણ આવી ધર્મની જોગવાઈ મળી છે તે હવે જે ધર્મ કરીશ નહીં તે બીજીવાર જોગવાઈ મળવી દુર્લભ છે. હે ચેતન !! મૃત્યરૂપી બાજ અચાનક આવી તારા પ્રાણનું ભક્ષણ કરશે, શું તે તું વીસરી www.kobatirth.org For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧૪ જાય છે? આ અસ્થિર સંસારમાં મોહ કરે તે અજ્ઞાન છે. હે ચેતન !! હે મનુષ્ય શરીર ધારણ કર્યું છે તેને એક દિવસ ત્યાગ કરવો પડશે અને તારી સાથે કંઈ આવશે નહીં. મારું મારું કરતે તું ક્યાં ફરે છે ? પરવસ્તુમાં તારાપણું કંઈ નથી. તત્ત્વ બુદ્ધિથી વિચારે તે તારું તારી પાસે છે તેને સદ્ગુરૂ ગે શેધ કરતાં તું આત્મસ્વરૂપ ઓળખીશ. આત્મા અરૂપી છે. કર્મ જડ છે. શરીર જડ છે, શરીર પુદુંગળ વસ્તુ છે, રૂપી છે, તેને સંગ આત્માને અનાદિ કાળથી થો છે. ભવી જીવને કર્મ સંચાગ અનાદિસાત ભાગે છે. અભવીને કર્મ સંગ અનાદિ અનંત ભાંગે છે, એ કર્મ ના સંયોગે કરી આત્મા ચાર ગતિમાં ભટકે છે. કર્મને નાશ થતાં આત્મા અજરામર www.kobatirth.org For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ મોક્ષ સ્થાન પામી શાસ્વત સુખ પામે છે અને અનંત જ્ઞાન તથા દર્શનને જોક્તા થાય છે. જેમ મનુષ્ય વિવિધ જામા પહેરે છે, અને ઉતારે છે તેમ કર્મના વશથી આત્મા, અનેક શરીર ધારણ કરે છે, વળી તેમાંથી નીકળી કર્મના ગે બીજા શરીરમાં પેસે છે એમ અનાદિ કાળથી થયા કરે છે, પણ પાર આ બે નહીં સર્વ જી આયુષ્ય ક્ષય થયે છતે કર્મ ગે બીજું શરીર ધારણ કરે છે, તેમ આ પણ સગાં વહાલાં મા બાપ પુત્ર પુત્રી સ્ત્રી પણ આયુષ્ય પૂરું થયા બાદ બીજું શરીર ધારણ કરે છે, તે તેમાં કેને શોક કરવો? જે પુદ્ગલને શેક કરીએ તે પુગલ જડ છે માટે તેને શેક કરે અયુકત છે. જે તે શરીરમાં રહેનારા જીવને શેક કરીએ તે તે જીવ એ શરીરમાંથી નીકળી બીજા www.kobatirth.org For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ શરીરમાં ઉત્પન્ન થયે. તેમ આપણે પણ થવાનું છે, માટે શેક કરવાથી કંઈ વળવાનું નથી. આ અસાર સંસારમાં એક ધર્મનું સેવન કરવું તેજ સાર છે, અને તે ધર્માથી આ પાણુ હિત થશે અને પરભવમાં સારી ગતિમાં જઈશું. જે અધર્મ સેવન કરીશું તે નરક તિર્યંચ ગતિનાં દારૂણ દુઃખ ભેગવવાં પડશે, માટે ચેતન !! ધર્મ હૃદયમાં ધાર !! અનેક ભવમાં પુત્ર પુત્રી સ્ત્રી માનાં મરણ થયાં તેમ આ ભવમાં પણ એક વિશેષ થયું તેથી શેક કેમ કરે છે? આ સંસારમાં સ્ત્રી ધન પુત્રના મેહે જીવ તેમાં સુખ માની છકાયના જીવની હિંસા કરે છે,જૂ હું બોલે છે,ચેરી મૈથુન કરે છે, મહા પા. પનાં કામ કરે છે પણ તેમાં તત્વ બુદ્ધિથી વિચારે તે સુખના બદલે ઉલટું દુઃખજ છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ વીજળીના ઝબકારાની પેઠે તથા હાથીના કાનની પેઠે તથા સંધ્યા રાગની પેઠે, પાણીના પરપાટાની પેઠે લક્ષ્મી વિનાશી છે, કેઇની સાથે લક્ષ્મી ગઇ નથી અને જવાની નથી ફક્ત મમતાથી દુ:ખી થાય છે. જે સ્ત્રને આપણે પ્યારી માનીએ છીએ તે આપણી નઞી, કપટનુ ઘર છે, તેનુ શરીર દુગ'ધીથી ભયુ છે. નાકમાંથી લીંટ વહેછે.જેવુ સ્ત્રીનું શરીર માહિી દેખાય છે તેવું અં દર નથી, તેના શરીરમાં વિષ્ઠા, કીડા, મળ મૂત્ર, રૂધિર, માંસ, પરૂ ભર્યુ^ છે,તેના શરીરમાં રહેલા જીવ જુદો છે અને આપણા શરીરમાં રહેલે જીવ જીદે છે, તેનેા છે તે આપણા નથી, તેનુ' શરીર આપણું નથી તેા તેના ઉપર કઈ ખાખતના માડુ રાખીએ ? અલમત્ત કઇ પણ મેહ રાખવેા નહિ, એ સ્ત્રી કોઇ વખતે www.kobatirth.org For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ તેના વ્હાલા ધણીને પણ મારી નાખે છે. પુત્ર ઉપર પણ મૈહ રાખવા જેવુ નથી અને તેના મરણથી શેક કરવા નહીં કારણુ કે—આપણા પુત્ર માનવામાં આવે છે તેમાં મેહ છે. એ પુત્રની મમતાથી આપણે તેની સાર સંભાળ કરવામાં આપણી જીંદગી ગા નીએ છીએ પણ જો તે સ્વ હયાતીમાં મરી જાય, યા આપણુ` કહ્યું કરે નહિ તે તેથી અંતે દુઃખીને દુ:ખી થવાનું. સુજ્ઞા !!-યાદ રાખા કે સુખ આત્મામાં રહેલું છે, પણ પર વસ્તુથી સુખ થતું નથી. संसारमां दुःख હે ભળ્યે !!! સસારમાં તત્ત્વબુદ્ધિથી વિચારી જોશે તે દુઃખ વિના કશુ મીનુ ઋદ્ધિ હાથી ઘેાડા નથી. જે પુરૂષા રાજ્ય ગાડી ધન હત્યાદિની વૃદ્ધિ કરવા દરરોજ www.kobatirth.org For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧દ પ્રયત્ન કરે છે તે પાપથી ભારે થાય છે અને અંતે નરકમાં પડે છે અને વિવિધ પ્રકારનાં નરકનાં દુઃખ ભેગવે છે; શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં મૃગાપુત્રના અધિકારમાં નરકના દુઃખનું ખ્યાન છે તે નીચે મુજબ. અધ્યયન ૧૮મું. गाथा. जरा मरण कंतारे, चाउरते भयागरे मए मोढाणि भीमाणि, जम्माणि मरगाणि य ॥१॥ जहा इहं अगणिोण्हो, इत्तोणतगुणो तहिः नरहसुवेयणा ओहो, अस्साया वेइया मए ॥२॥ www.kobatirth.org For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ जहा इह इमं सीय, इत्तोणागुणो तहि नरहेसु वेयणासीया, अस्साया बेइया मए ॥ ३ ॥ कंदंतो कंदकुंभीखें, उपाओ अहोसिरो हुयासणे जलतमि, पक्कयो अणंतसो ॥४॥ ભાવાર્થ –જરા મરણરૂપી અટવીને વિષે–ચારગતિરૂપ સંસારને વિષે ભયં. કર જન્મ મરણનાં દુઃખ સહન કર્યા. આ લેકમાં અગ્નિ ઉષ્ણ છે તેના સ્પર્શ થકી અનંતગુણી નરકનેવિષે ઉષ્ણ વેદના ભેગવી, નરકમાં બાદર અગ્નિ નથી તે પણ ત્યાં પૃથ્વીને જ તે પ્રમાણે ઉ સ્પર્શ છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ જેમ આ મનુષ્ય લોકમાં પ્રત્યક્ષ શીત સ્પર્શી છે તેના કરતાં અને નગુણી શીતવેદના નરકમાં નારીના જીવાને છે, તે મે' ભેગવી. નરકમાં વેદના ભગવી. વળી કુંભીપાકની દારૂણ લેડની કડાઈમાં પરમાધામીએ નાં ખ્યા છતાં અત્યંત વેદના ભાગવી, ઇત્યાદિ નરકમાં ભય કર દુઃખ ભોગવ્યાં. તિય ઇંચની ગતિમાં ક્ષુધા, તૃષા, તાઢ, તાપ, છેદન, ભે દનનાં દુઃખ સહન કર્યો. દેવતાની ગતિમાં પણ વિષયસુખમાં આસકત થયા છતે। એક બીી દેત્રની સ્રી હરણ કરી પરભાવમાં રચ્ચે, પણ તાત્ત્વિક કઇ પણ સુખ મળ્યુ નડી મનુષ્યની ગતિમાં પણ કાયકલેશ, રંગ, શાક, અજ્ઞાન, તાઢ, તાપ, આધિ, વ્યાધિ, અને ઉપાધિથી રા પણ સુખ નથી, ખરૂ સુખ મેક્ષમાં છે, ચતુર્ગતિરૂપ સ ંસાર www.kobatirth.org For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ દુઃખમય છે. જેએ સ`સારના ત્યાગ કરી આ તમહિત ચિતવે છે, એવા મુનીશ્વરાને ધન્ય છે. તીર્થંકર, ચક્રવર્તિ, રાજા અને ધન પતિયાએ પણ આ અસાર સ'સારને ત્યાગ કરી અંતે મુનિમાર્ગ આદર્યો છે. સ્ત્રી, ધન, પુત્રની મમતાથી કેવલ દુઃખજ છે; વિચારા કે પારકી વસ્તુથી કદાપિકાળે કાઇ સુખી થયુ' નથી અને થવાતું નો, જેમ ગધેડાના ઉપર કસ્તુ રીની ગુણુ તથા હીરા માણેકની ગુણ ચઢાવીએ, ત્યારે ગધેડા જાણે કે એ મારૂ છે, પણ તે તેનુ ં નથી, તેમ પરવસ્તુના સયાગથી આપણે મમતા કરીએ છીએ, પણ તેમાં આત્માનું કંઇ નથી. માટે આતના વખતમાં, વિપત્તિ સમયે સગાંવહાલાંના મરણથી વિ ચારવુ -હે ચેતન !! તે મરી ગયા, તે તારાથી રાખ્યા ૨ખાય તેમ નથી, તા ફાગ www.kobatirth.org For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ટ કેમ અધીરો થાય છે !! તારે અને તેને એટલે જ સંબંધ હ, શેક કરવાથી અને ગર રોવાથી તારું કંઇ વળવાનું નથી. સં. સારની અસારતા મનમાં ભાવ !! તારું સગું મરણ પામવાથી તું જેમ દુઃખ કરે છે, તેમ બીજા કેમ કરતા નથી? તેનું કારણ એ છે કે બીજાઓ મનમાં એમ જાણે છે કે તે માટે સગે સંબંધી નથી, તેથી મમતા વિના તેઓને દુઃખ અગર શેક થતું નથી. અને તે તારૂં માન્યું છે તેથી દુઃખી થઈ શક કરી કર્મથી ભારે થાય છે, માટે રોવું, શોક કરે ઈત્યાદિને ત્યાગ કર, અને છાતી કઠણ કરી ધર્મ દયાનને હદયમાં ધારણ કર ! પુત્ર અગર પુત્રીના મરણથી શેક કરે, તે અજ્ઞાન છે. મનમાં નિશ્ચય કરી જાણવું કે, પ્રવર્તી આ સંસાર છે. નાટકીયાના નાટક જેવું - www.kobatirth.org For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ સાર સ્વરૂપ છે. ઈદ્રજાળની પેઠે આ સં સારના પદાર્થ છે. પ્લેગ અગર કોલેરાની ભયંકર બીમારીમાં માણસોને ઘાણ નીકળી જાય છે, તેવા વખતે કે કુટુંબમાં મરણ પામે છેય તે તે વખતે મજબૂત હૈયું કરવું, પણ ગાભરા બનવું નહિ. જે બનવાનું હોય છે તે મિથ્યા થતું નથી, માટે છેક ચિંતા કરવી નહિ, તેવા વખતે કઈ પુત્રાદિકનું મગ થયું હોય તે તેથી શેક કરે નહિ. જુઓ નજર વર્ષના સાઠ હજાર પુત્રો મરણ પામ્યા, તે વખતે બનેલે બનાવ નીચે મુજબ છે. સગર ચકવતીના મૃત્યુ પામેલા સાઠ હજાર પુત્રનું વૃત્તાંત પૂર્વ-અધ્યા નગરીમાં ઈવાકુ કુળમાં ઉત્પન્ન થએલ જીતશત્રુ નામને રાજા રા www.kobatirth.org For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ ન્ય કરતા હતા, તેની વિજયા નામની સ્ત્રી હતી, સુમિત્ર નામને જીતશત્રુ રાજાને સહોદર યુવરાજ હતું, તેને યશોમતી નામની સ્ત્રી હતી. જીતશત્રુ રાજાની રાણી વિયાએ ચઉદ સ્વને સૂચિત પુત્ર પ્રસ બે, તેનું નામ અજીત પાડયું, તે અજીતનાથ નામના બીજા તીર્થકર જાણવા. સમિરની સ્ત્રી યશોમતીએ ચકવતી પુત્રને જન્મ આપે તેનું નામ સગર પાડવામાં આવ્યું બે પુત્ર, યૌવન વય પામ્યા. જીતશત્રુ રાજાએ પોતાની રાજ્ય ગાદી ઉપર અજીતકુમારને સ્થાપન કર્યા અને યુવરાજ ની પદવીએ સગરને સ્થાપન કર્યા, શ્રી અજીતનાથ ભગવંતે કેટલેક કાળ રાજ્યને પાળી સ્વરાજ્ય પર ગરને સ્થાપન કરી દીક્ષા ગ્રહણ કરી. સગર ચકવત પણે પ્રસિદ્ધ થયા www.kobatirth.org For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અને છ ખંડનું રાજ્ય પાળવા લાગ્યા. એક રાણીના ઉદરથી સાઠ હજાર પુત્ર ઉત્પન્ન થયા, તે સગર ચક્રવતિના સાઠ હજાર પુત્રમાંથી મેટે જહુ કુમાર નામે પુત્ર હતું. જહુ કુમારે સગર ચક્રવર્તિનું મન કોઈ વખતે પ્રસન કર્યું, તેથી પ્રસન્ન થઈ સગર રાજાએ જહુ કુમારને કહ્યું કે, તમને જે ગમે તે વર માગે !! ત્યારે જહુ કુમારે કહ્યું કે હે તાત !! મને એટલી અભિલાષા છે કે હું ચઉદ રત્ન સહિત સર્વ ભાઈઓ સહિત અખિલ પૃથ્વીમાં વિચરૂ. () સગર ચક્રવતિએ તે વાત કબૂલ કરી. જહુએ સુભ મુહર્ત પ્રયાણ શરૂ કર્યું. સકલ સૈન્ય સહિત અનેક દેશમાં ભમતા થકા અષ્ટાપદ પર્વત સમીપ જહુ કુમાર આવ્યા. સૈન્ય નીચે રાખીને પોતે અષ્ટાપદ પર્વત ઉ પર ચઢયા. ત્યાં ભરત રાજાએ કરાવેલ મણિ www.kobatirth.org For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir २७ સુવર્ણ મય ચાવીશ જીનનું દેરાસર દેખી ત્યાં ચાવીસ તીર્થંકરની ચાવીસ પ્રતિમાને વંદન કરી જન્તુ કુમારે મંત્રીને પુછ્યુ કે, હું મ'ત્રિ, કયા ભાગ્યવતે અતિ મનેાહર આ જીન ભૂવન કરાવ્યુ છે. ? ત્યારે મંત્રીએ કહ્યુ` કે શ્રી ભરત ચક્રવતિએ કરાવ્યું છે. એમ સાંભળી જન્તુ કુમાર મેલ્યા, હું મંત્રી, બીજે કંઈ અષ્ટાપદ પર્વત સરખા પર્વત છે કે જ્યાં આ પણે બીજી આવુ. ચૈત્ય કરાવીએ, ચાર દિશાએ તેવા પર્યંત જોવા પુરૂષો મેકલ્યા; તે પુરૂષો સવ ઠેકાણે ભમીને આવ્યા અને ક હેવા લાગ્યા. સ્વામી અષ્ટપદ પર્વત સરખા બીજો કાઇ પર્વત નથી, જન્તુ કુમારે કહ્યુ કે-ત્યારે તે આ તીર્થની રક્ષા કરવી તે ટીક છે, કારણ કે ભવિષ્યકાળે મુખ્ય મનુષ્ય થશે તે તીથને હાનિ પહેાંચાડશે. માટે . www.kobatirth.org For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir २८ પૂર્વે કરેલ તીર્થનું રક્ષણ કરવું તે ઠીક છે, આ અષ્ટાપદ પર્વતની આસપાસ ખાઈ કરી હોય છે તેથી તીર્થનું રક્ષણ થશે, એમ વિચારી જ કુમાર પ્રમુખ સર્વ કુમારે, દંડ રત્નથી પૃથ્વી ખોદવા લાગ્યા. દંડ - હજાર જન સુધીની પૃથ્વી ભેદીને નાળ લાવનમાં પ્રાપ્ત થયું; દંડનેકરી ભેદાએલાં ભવ દેખી નાગકુમારે શરણું ખેળતા નાગરજ જવલન પ્રભની સમીપે આવ્યા અને સર્વ વૃતાંત નિવે દન કર્યું, તે પણ અવધિજ્ઞાનવ જાણીને કે ધાંધ થયા છતે સગર સુતની પાસે આવી કહેવા લાગ્યા, કે અરે તમોને દંડરત્નકરી પૃથ્વી બદીને અમને કેમ ઉપદ્રવ કર્યો? તમેએ અવિચાર્યું કર્યું છે ત્યાર બાદ " હુ કુમારે નાગરાજને શાંત્વન કરવા ના પ્રમાણે કહ્યું, હે નાગરાજ ! પ્રમાદ કરે, મારો www.kobatirth.org For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ એક અપરાધ માફ કરો, કેને ત્યાગ કરે, અમોએ તમોને ઉપદ્રવ નિમિત્તે એમ કર્યું નથી, પણ અષ્ટાપદ પર્વતની રક્ષાને માટે આ ખાઈ બેદી છે, હવેથી એમ કરીશું નહી એમ કહ્યા બાદ શાંત થઈ જવલનપ્રભ નાગરાજ પોતાને સ્થાનકે ગયે. જહુ કુમારે ભાઈઓને આપ્રમાણે કહ્યું કે આ ખાઈ દુઃખે ઓળંગાય એવી છે, પણ જલ વિશે શોભતી નથી, માટે આમાં પાણી લાવવું જોઈએ એમ ધારી દંડનેકરી ગંગા નદીને પ્રવાડ ખામાં વાળે, ખાઈ ભરાણી. તે પણ નાગભુવનમાં પેઠું. નાગ નાગિનીએ નાસવા લાગી, એવામાં આ વૃત્તાંત અવધિ જ્ઞાને પગે જવલન જાણ્યું. બહુ કોધ કરી વિચારવા લાગે કે અરે એ પાપી જ કુમાર પ્રમુખને એક અપરાધ સહન કર્યો www.kobatirth.org For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir તે પણ તેઓએ અધિક ઉપદ્રવ કર્યો. માટે તેનું ફળ દેખાડું, જેની આંખમાં વિષ રહેલું છે, એવા મોટા ફણીધરને નાગરાજે મોકલ્યા, તેમણે સાઠ હજાર કુમારને બાળી ભસ્મ કર્યા. ભસ્મીભૂત થએલા સર્વે સગર રાજાના પુત્રને જોઈ સેવામાં હાહાકાર થયે. મંત્રીએ કહ્યું કે એ સર્વે તીર્થની રક્ષા કરવામાં મરણ પામ્યા માટે તેમની સારી ગતિ થશે, માટે કેમ શેક કરે જોઈએ ? અહિંથી જલદી પ્રયાણ કરે, અનુકમે પ્રયાણ કરતા રાજધાની નગર સમીપે આવ્યા. સામંત અમાએ વિચાર્યું કે સગરને તેના પુત્રનું મરણ આપણાથી શી રીતે કહી શકાય? તે પુત્ર મરણ પામ્યા અને અમે જીવતા આવ્યા એમ કહેવું ઠીક લાગતું નથી, માટે આપણે સર્વે અગ્નિમાં બળી મરીએ, એ વિચાર www.kobatirth.org For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ કરેછે એટલામાં તેમની પાસે એક બ્રાહ્મણ આવ્યા, તેણે કહ્યુ કે હે વીરા !! કેમ વિષાદ કરછે.હુ' સગર ચક્રવર્તિ આગળ તેના પુત્રાનુ મરણ વૃત્તાંત કહીશ. સામતાએ તનુ કહ્યુ કબુલ કર્યુ`. તે બ્રાહ્મણ એક મરેલુ ખાળ લેઇ વિલાપ કરતા છતા ચક્રવતી પાસે ગયા અને વિલાપ કરવા લાગ્યા. સગર-હે બ્રાહ્મણ તું કેમ રૂદન કરે છે ? બ્રાહ્મણ-અરે મારે એકના એક છેકરે હતે તેને સર્પ ઢસ્યા, તેના દુઃખથી હું વિલાપ કરૂ છું, હે કરૂણા સાગર !! મારા છે।કરાને જીવાડ !! આ અવસરમાં ત્યાં મત્રી સામત વગેરે આવ્યા,તે પણ યથાયેાગ્ય આસને બેઠા. ચક્રીએ રાજવૈદ્યને બેલાવી કહ્યું કે,આ છેાકરાને નિવિષ કરો. વૈધ પાતે સગર ચક્રીના પુત્રનું મરણુ www.kobatirth.org For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ર • વૃત્તાંત જાણતા હતા,તેણે કહ્યુ કે-હે રાજન્ ! જેના કુળમાં કઇ માઁ ના હોય તેના કુળમાંથી ભસ્મ મગાવા તે હું એને સજીવન કફ ? બ્રાહ્મણે દરેકના ઘેર ભુમી એવી ભ મ માગી, પણ કાઇના ત્યાંથી મલી નહીં, કોઇ એમ કહેવા લાગ્યું કે મારે પુત્ર મરી ગયા છે, કાઇ કહેવા લાગ્યું કે, માાં માબાપ મરી ગયાં છે, પણ મરણુ વિનાનું કાઇનુ કુળ દીઠું નહીં. બ્રાહ્મણ, દરેકનાં ઘેર ભમી પાછા ચક્રવતી પાસે આવ્યે અને સગર ચકવીને કહેવા લાગ્યા કે હું રાજન !! વૈદ્યે કહી તેવી ભરમ મળતી નથી, કારણ કે કેાઇનુ કુળ એવુ નથી કે જયાં મરણ થયા વિના રહ્યુ હાય. સગર ચક્રવતિ-જયારે એમ છે ત્યારે શેક મા કર !! જગમાં એવુ કાઇ નથી કે જેનુ www.kobatirth.org For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મરણ થયા વિના રહે. માટે હે બ્રાહ્યાણ રૂદન કર નહીં, શોક મૂક !! આત્મહિત ચિંતવ ! શું તું પણ મૃત્યરૂપી સિંહવડે કરી કોળીયા ભૂત નથી થવાને કે? બ્રાહ્મણ-હે દેવ !! હું પણ જાણું છું પણ મારા પુત્રના મરણથી મારા કુળનો ક્ષય થશે, તેથી હું અત્યંત દુઃખી થાઉં છું. તમે અનાથ વત્સલ છે, માટે મને પુત્ર જીવિત દાનરૂપ ભિક્ષા આપ.. સગર ચક્રવતિ–હે ભદ્ર!! અશક્ય પ્રતિ કાર છે. કોઈનાથી મરેલા માણસ, સજીવન કરાતું નથી માટે શેઠને ત્યાગ કરી પરલોકનું હિત ચિંતવ!! મૂર્ખ માણસ મરેલાને શેક કરે છે. બ્રાહ્મણ-હ મહારાજ ! આપે સત્ય કહ્યું. જ્યારે એમ છે તે પછી આપે પણ શેક કરો www.kobatirth.org For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ન જોઇએ. તમે પણ શાક ન કરે. સગરચક્રી હૈ બ્રાહ્મણ !! મારે ચેક કર • વાનું શું કારણ છે ? બ્રાહ્મણ-હે દેવ !! તમારા સાઠ હજાર પુ ત્રા મરી ગયા. સગર ચક્રી આ પ્રમાણે સાંભળીને મૂર્છા પામ્યા,સિ’હાસનથી નીચે પડી ગયા,સેવકાએ ઉ પચાર કરી સાવધાન કર્યાં,સગર ચક્રી મેાહ વશ થઈ ન કરવા લાગ્યા ને વિલાપ કરવા લાગ્યા.હા !! મારા હૃદયને પ્યારા હા ! વિનયવંત પુત્રા !! તમા કેમ મને અનાથને મૂકીને ચાલ્યા ગયા. હા જૈવ નિર્દય તે એકીવખતે મારા સવ' છેકરાઓને મારી નાંખ્યા. હૈ। ધિક્ હૃદય !! અસહ્ય પુત્ર મરણુ દુઃખથી તારા સા કકડા કેમ થઈ જતા નથી ? બ્રાહ્મણ-હે રાજન ! હાલમાંજ તમે મને www.kobatirth.org For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદેશ આપતા હતા. તે પછી તમે કેમ રુદન કરે છે? હે રાજન!! પંડિત પુરૂષે આવા પ્રકારનું સંસારનું અનિત્ય સ્વરૂપ જાણીને તેને શોક કરતા નથી. સંસારમાં સૌનું મરણ છે તે તમે કેમ રૂદન કરે છે? તમારા પુત્રે મરણ પામ્યા, તેઓ કંઈ પાછા આવવાના નથી, તે શા કારણથી શેક કરવું જોઈએ? કર્મના વશથી જીવે, રાશી લાખ જીવનિમાં વારંવાર ઉપજે છે અને ચવે છે, તમારા પુત્રપણે તે સાઠ હજાર છો ઉત્પન્ન થયા, આપણે પણ કેઈ વખતે મરણ પામીશું, માટે પંડિત પુરૂષને શેક કરે લાયક નથી. ઈત્યાદિ વૈ. સગ્ય ઉપદેશથી સગર ચકવતિને શેક નિવારણ કર્યો. એ કથા ઉત્તરાધ્યયનસૂત્રના અઢારમા અધ્યયનમાં છે. ત્યાંથી વિશેષ અધિકાર જીજ્ઞાસુઓએ જોઈ લે. સુલસાના બત્રીશ www.kobatirth.org For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ક પુત્રા મરણ પામ્યા, તેથી આ ભરતા ને બહુ દુઃખ થયું. પણ તેથી કંઇ પુત્રેા પાછા આવ્યા નહિ. અંતે શાક મૂકયા, તેમ દરેક માણસે સગાં વહાલાંના શેક ન કરવા જોઇએ. 2 દુહા એક દિને આ દેહના, નાશજ થાશે ભાઇ; એહ અથિર સ`સારમાં, છે નહીં કેાઇ સખાઇ ૧ મરવુ સાને શીર છે, એવુ હૃદય વિચાર; ચેતી શકે તે ચેતી લે, ધર્મ હૃદયમાં ધાર ૨ રક રાજા ને માલ વૃદ્ધ, સૌ મૃત્યુ આધીન; મારૂ મારૂ' શું કરે, જાવુ છે એકદિન ૩ એક દિવસમાં સૂર્યની ત્રણ અવસ્થા થાય } છે, તે આપણી એક સરખી અવસ્થા શીરીતે રહી શકે ? જીએ આપણે માલ્યા અવસ્થા ભાગવી, તેમ હાલ યુવા અવસ્થા ભોગવી અંતે વૃદ્ધાવસ્થા બાદ મૃત્યુ પામવાનાજ, www.kobatirth.org For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જેને જન્મ તેનું મરણ થવાનું જ. મારું મા નવાથી આપણે શોક, ચિંતા, રૂદન કરીએ છીએ, જે વસ્તુ ઉપરથી આપણે મમતા ભાવ ઉઠી જાય છે, તે વસ્તુ નાશ પામે છે તેથી આપણે દુઃખી તથા નથી. રાગથી મારું છે એમ વાસના થાય છે. શ્રેષ ભાવથી અમુક મારો શત્રુ છે, એ પ્રત્યય થાય છે. પ્રશ્ન-આ સંસારમાં કેઈ, રાજાને ત્યાં આ વતાર લે છે, કેઈ ભીખારીને ત્યાં જન્મે છે, કઈ જીવ બહેરે જન્મે છે, કઈ જીવ, સર્ષપણે ઉત્પન્ન થાય છે, કઈ જીવ, મગરને અવતાર પામે છે, સંસારમાં કઈ જીવ સુખી દેખાય છે અને કેઈ જીવ દુઃખી દેખાય છે. તેનું શું કારણ? ઉત્તર-તેનું સત્ય કારણ કમ છે. પાપ www.kobatirth.org For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવાથી જીવ ખરાબ અવતાર પામે છે, અને પુણ્ય કરવાથી સારા અવતાર મળે છે. જ્યારે પાપ કર્મ બાંધેલું ઉદય આવે છે ત્યારે છે દુઃખી થાય છે અને જ્યારે પુણ્ય કર્મ બાંધેલું ઉદય આવે છે ત્યારે છે સુખી દેખાય છે. સંપૂર્ણ સુખ તે કર્મ બિલકુલ નાશ પામવાથી થાય છે. કમ એ આત્માને મેટે વૈરી શત્રુ છે અને એ કર્મથી આપણે ચારગતિરૂપસંસારમાં ભમીએ છીએ, એ કર્મને કર્તા પણ જીવ છે, અને કર્મને ભોક્તા પણ જીવ છે. ઈશ્વર, કઈ છને સુખી દુખી કરતું નથી, અને ઈશ્વર કંઈ જગત બનાવતા નથી. ઈશ્વર, જીવને સુખી દુખી કરતું નથી, જે ઈકવર જીવને સુખ દુખ આપે છે એમ માનીએ તે તે રાગીષી થયે, અને રાગી કેવી હોય તે તે ઈવર કહેવાય www.kobatirth.org For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ર નહીં. જૈનશાઓમાં જીવને સુખી દુઃખી થવાનું કારણ ક્રમ લખ્યું છે, અને તે પ્રમાણે તીર્થંકર ભગવાન્ કે જે સવજ્ઞાની છે, તે કહે છે, તે સત્ય છે. જે ઇશ્વરને જગત્ત્યુ માને છે, તે લેાકે અજ્ઞાની અને જૂઠા છે. તે સંખ'ધી વિશેષ ચર્ચા વાંચવી “ડાય તા અમારી બનાવેલી જૈનધમ અને પ્રીતિ ધર્મના મુકાબલા તેમાં જૈનધર્માંની સત્યતા નામની ચેપડી વાંચે. જૈનાગમમાં કહ્યું છે કેઃ— જોજ. www.kobatirth.org स्वयं कर्म करोत्यात्मा, स्वयं तत् फलमश्नुते; स्वयं भ्रमति संसारे, स्वयमेव विनश्यति ॥ ? ॥ For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir या कर्ता कर्मभेदानां, भोक्ता कर्म फलस्य च संसर्ता परिनिर्वाता, सह्यात्मा नान्यलक्षणः ॥२॥ જીવને કઈબનાવનાર નથી, કર્મને કર્તા જીવ છે, અને કર્મને જોગવનાર પણ જીવ છે, અને કર્મને જોરે આત્મા પોતે સંસારમાં ભમે છે, અને આમાજ કર્મને નાશ કરી મુક્તિ પામે છે. માટે હે જી ! આ મનુષ્ય જન્મ પામી પાપના આરંભ દૂર કરે, સત્યજૈનધર્મ સ્વીકારે, અને આ સંસારમાં કઈ મારૂં નથી, કેઈને નથી. કોઈ પિતાનું થનાર નથી, આ આત્મા એકીલે આવ્યા, અને એકલે જશે. આખા કટુંબના માટે પિતે એકીલે પાપ કરે છે, www.kobatirth.org For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ તે પાપ પેાતાનેજ ભેગવવુ પડશે, કાઈ પાપ વડે ́ચી લેનાર નથી, આયુષ્ય દરરાજ ઘટે છે. આશાએ વધે છે, માહરાજા મુઆવે છે, માહનીય કમ એવુ' મળવાનું છે કે તે મેાટા મેાટા ત્યાગીઓને પણ ફસાવી દે છે. માટે મેહના વશ થશે! નહિ, સત્ય ધર્મની શ્રદ્ધા રાખા! કુન્દેવ-કુશુરૂ અનેકુધર્મના ત્યાગ કરા, કારણ કે જો તેના સગ કરશે અને તેને માનશે તે અનત સ'સારમાં ભમશે. સત્યદેવ અરિહંત છે, સત્ય શુરૂ પંચમહા વ્રતધારી સાધુ મહારાજા છે, અને સત્ય જૈન ધમ છે, જીનેશ્વરની આજ્ઞા માથે ચઢાવા ! પ્રભુ પ્રતિમાની પૂજા કરા, જે લેાકેા જીનેશ્વર · ભગવ‘તની પ્રતિમાને માનતા નથી, અને પૂજતા નથી, તે લેાકેા અજ્ઞાનીઓ છે, તેઓ પણ સ`સારમાં ભટકી, જીનેશ્વર ભગવાન www.kobatirth.org For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ ની પ્રતિમા બનાવવી અને પૂજવી એમ ઠેકાણે ઠેકાણે જૈન શાસ્ત્રોમાં કહ્યું છે. કર્મથીશગી, શેકી, સુખી દુઃખી થઈયે છીએ. જે લેકે જેન થઈને જ્યારે કે માંદુ થાય ત્યારે હેમ છે-કરે હવન કરે છે, માતા, પીરની માનતા માને છે, તે પક્કા શ્રદ્ધાવાન જૈન નથી. માનતા માનવી એ મિથ્યાત્વનું કામ છે, આપણે કયાં કર્મ પ્રમાણે સુખી દુઃખી થઈએ છીએ, ત્યાં માતા, પી, હેમ, હવનનું કાંઈ ચાલતું નથી. કઈ માણસ માં પડયે હોય અને મને રવાની તૈયારીમાં હોય તેને પુણ્યપ્રકાશનું સ્તવન સંભળાવવું, ગુરૂ મહારાજ જે હોય તે તેમને વિનંતી કરીને એ જીવનું હિત થાય તેમ કરવું. યાદ રાખો કે દરેક જીવને મરતી વખતે ઘણું દુઃખ થાય છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્ર–ગુરૂ મહારાજ એક શંકા છે. કોઈ ધર્મવાળા કહે છે કે મરતી વખતે જમડા લેવા આવે છે, તેને કાળે વેષ છે. એના મેટા મેટા દાંત હોય છે, એ વાત ખાટી છે કે ખરી? ઉત્તર–હે ભવ્ય !! મરતી વખતે જીવને લેવા માટે જમડાકંઈ આવતા નથી અને જમડાઓને કાળે વેષ છે, એમ કહેવું તે ખોટું છે, કોઈ કહે છે કે ફલાણા માણસને મરતી વખતે ભગવાને વિમાન મોકલ્યું, તેમાં તે બેશી ગયે, એ પણ એક ઠંડા પહેરની ગબ્ધ છે. જેનશાસ્ત્રમાં તેવું લખ્યું નથી. પણ સમજવું કે-મરતી વખતે જો સારી લેશ્યા હોય તે તે જીવ, દેવતા અગર મનુષ્યની ગતિમાં ઉપજે છે, અને જેને મરતી વખતે ખરાબ લેસ્યા હોય તે તે જીવ, નરક અગર www.kobatirth.org For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir તિર્યંચની ગતિમાં જાય છે, એમ જૈનશાસ્ત્રમાં લખ્યું છે. જાથા, अंत मुहुत्तमि गए, अंत मुहुत्तं मिससए चेव । लेसाहि परिणयाहि,जीवा वचंति परलोयं ॥१॥ મનુષ્ય તથા તિર્યંચ છે તે પરભવની લેશ્યા આવ્યા પછી અંતમુહૂર્ત ગયા પછી મરણ પામે છે, એટલે આ ભવમાં મરતી વખતે પરભવની વેશ્યાનું અંતમુહૂર્ત ગયા પછી મરણ પામે છે, જે નરકમાં મરણ પામનાર જીવ, જનાર હોય તે તેના મૃત્યુ બાદ અંતમું હર્ત માં ખરાબ લેશ્યાના પરિણામ થઈ જાય છે, અને તિયચની ગતિમાં જવાનું હોય તે પણ મરતી વખતે તેને માઠા (પેટા) પરિણામ, વિચાર થાય છે, સારી ગતિમાં મરીને જવાનું www.kobatirth.org For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હોય તે મરતી વખતે સારા પરિણામ થાય છે, નખ કાળા થવા, શ્વાસ વધારે ઉપડ, એવાં ચિહે, મરણ નજીક સૂચવે છે, દેવતા તથા નારકી પોતાની મૂળગી લેશ્યાનું અંતમંત થાકતું રહે, તેવારે મરણ પામીને પરભવમાં જાય છે, ત્યાં ઉપન્યા પછી તે મૂળગી લેશ્યાનું અંતમુહર્ત ભગવે છે, તેમાં પર્યામાનું અંતમુહુર્ત નાનું જાણવુંલેશ્યાનું અંત. મુંહત મેટું સમજવું, તે માટે પર્યાપ્ત અવસ્થાએ પણ પરભવની તેજલેશ્યા સંભવે છે અહીંયાં અંતમુહૂર્તના અસંખ્યાતા ભેદ છે. तिरि नर आगामि भवे, लेस्साए अइगर सुरानिरया ॥ पुत्वभवलेस्ससेसे अंतमुहुत्ते मरण मित्ति ॥१॥ www.kobatirth.org For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ભાવાથ—તિય ચ તથા મનુષ્ય એ બે આગલા (આવતા) ભવની લેશ્યાનું અતમ ધૃત ગયા પછી મરણ પામે છે. દેવતા તથા નારકી એ એ ભાગવાતા ભવની એટલે દેવના તથા નારકીના ભવની લેફ્સાનું અંતમુહૂંતુ બાકી રહે છે. તેવારે મરણ પામી પરભવમાં ઉપજે છે. પરમાથ' એ છે કે તે લેશ્યાવંત દેવતા, ચઢ્ઢા પૃથ્વીકાયમાં તથા અકાયમાં તથા પ્રત્યેક વનસ્પતિમાંઠે ઉપજતા હૈાય છે, તદા તેમને કેટલેક કાળ તેજોલેસ્યાના સદ્ભાવ હોય છે. ઇત્યાદિ ઉત્કૃષ્ટ અંતમું હત* ૪૮ મીનીટ એટલે એ ઘડીમાં કંઇક ન્યૂન સમજવું, મરનારની જેમ ગતિ સુધરે તેમ વવું. પ્રશ્ન—જીવ જ્યારે શરીરમાંથી નીકળે છે, ત્યારે લેાકેા કહે છે કે, ધમ અધમના ન્યાય કરી ધર્મરાજા તેને સુખ દુઃખ આપે છે, કેમ www.kobatirth.org For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir G એ વાત ખાટી કે ખરી ? ઉત્તર—હે ભવ્ય]! જીવ મરીને કઇ ધર્મ રાજાના દરબારમાં જતે નથી, અને ધમરાજા ન્યાય કરે છે. એ વાત પણ ખાટી છે, કારણ કે-તેમને કઇ ન્યાય, ઇન્સાફ કરવાની જરૂર નથી. કર્યો' ક્રમ પ્રમાણે જીવ પાતેજ સુખ દુઃખ ભાગવે છે. તડકામાં વા અગ્નિની પાસે બેસીએ તે અગ્નિ પેાતેજ તાપ આપે છે, કઇ પરમેશ્વર તાપ આપતા નથી. ખૂબ જમીએ તે! તે લેાજન, અપચા રોગ ઇત્યાદિ કરે છે, તેમ આપણે જેવુ' કર્મો કરીએ છીએ, તેવું ફૂલ પેાતેજ ભાગવીએછીએ. કમ આત્માને લાગે છે, અને ક જ્યારે ઉય આવે છે, ત્યારે તેથી આપણને સારા ખરામ વસ્તુઆના સંચાગ પ્રાપ્ત થાય છે, અને સુખી દુઃખી થઈએ છીએ, ધર્મરાજા ન્યાય કરે છે, તેના www.kobatirth.org For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ દરરોજ ચેપડામાં દરેકના માણસની સારી નઠારી કરણી સેંધાય છે, એમ કહેવું ખોટું છે. જેનશાસ્ત્રમાં તેમ લખ્યું નથી, સત્ય જૈન ધર્મ શાસ્ત્રો ઉપર અંત:કરણથી શ્રદ્ધા રાખવી. પ્રશ્ન–અન્ય ધમ વાળાઓ એમ કહે છે કે-જીવ મર્યા બાદ કેટલાક દહાડા સુધી ઘરમાં આંગણે બેસી રહે છે તેનું કેમ? ઉત્તર--જીવ મર્યાબાદ તરત બીજા શરીરમાં દાખલ થાય છે. ઘરમાં અગર ઘરના આ ગણે નેવામાં રહે છે. એમ કહેવું તે અસત્ય છે. જૈનશાસ્ત્રમાં તે એમ લખ્યું છે કે-જીવ તુરત કર્મોનુસાર બીજા શરીરમાં દાખલ થાય છે એ વાત સત્ય છે, વિશેષ શંકા વિગેરે થાય તે જ્ઞાની ગુરૂ મહારાજને પુછી સંશય દૂર કર. પ્રશ્ન-કેટલાક લેકે એમ કહે છે કે www.kobatirth.org For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જ જ્યારે સર્વ પૃથ્વીમાંથી મનુષ્યને ક્ષય થશે. ત્યારે પરમેશ્વર આકાશમાંથી ઉતરીને ઘેરમાંથી એકસોટી મારીને ઘરોમાં દટાએલાએને ઉભા કરશે, અને તેઓને ઇન્સાફ કરશે ઈત્યાદિ વાતનું કેમ? ઉત્તર–એમ જેઓ કહે છે તે યુક્ત નથી. ઘેરેમાં છે ભરાઈ રહેતા નથી, જ્યારે શરીર પણ માટીમાં મળી જઈ ખાખ થઈ જાય છે, તે પછી સોટી મારીને ઈશ્વર કેને ઉત્પન્ન કરવાને ? અલબત્ત કેઈને ઉભું કરવાને નહિં. ઘરમાં મડદાં દાટવાથી, હવા બગડે છે, રોગ પેદા થાય છે, મડદાંને બાળવાથી તેમ થતું નથી. વળી મડદું વધારે વાર ઘરમાં રાખવાથી તેમાં સંમૂછિમ પંચંદ્રિય છે ઉત્પન્ન થાય છે, તેથી ઉત્પન્ન થાય તેમ કરવું નહિ જે www.kobatirth.org For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ ઈએ. પ્લેગ જેઓને થએલે હોય એવા મનુષ્યને દાટવાથી પ્લેગના જંતુ પૃથ્વીમાંથી બહાર નીકળી ફેલાય છે, બાળવાથી તેમ થતું નથી, વળી સર્વ મનુષ્યને ક્ષય થયા બાદ પરમેશ્વર અહીં આવશે તે પુછવાનું કેપરમેશ્વર સાકાર છે કે નિરાકાર? જે સાકાર હોય તે દેહધારી થશે. દેહધારીને હાથ, પગ, ભૂખ, તૃષા, ઇચ્છા, રાગ, દ્વેષ, હેય છે, અને જે ઇશ્વર સાકાર હોય તે તેને પરમેશ્વર કહેવાય નહિં, અને જે તે નિરાકાર હોય તે કદિ શરીર ધારણ કરી શકે નહિં, તેથી તેના ઈન્સાફની વાત ખોટી પડે છે. કઈ એમ કહે છે કે–મહાત્માઓ મુક્તિપદ પામ્યા પછી ગમે ત્યાં ઈચ્છા મુજબ ફરે છે તે તે વાત પણ અયુક્ત છે. કર્મને સંપૂર્ણ નાશ થયા બાદ આત્મા તે પરમાત્મા (સિ www.kobatirth.org For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ દ્ધાત્મા) થાય છે, તેતે મેાક્ષસ્થાનમાં રહેછે. તેને એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવાનુ પ્રચાજન ક`ઇ નથી. કારણકે એક ઠેકાણેથી ખીજે ઠેકાણે જવુ તેમાં ઈચ્છાની જરૂર છે. સિદ્ધાત્મા થયા બાદ ઈચ્છાના નાશ થાય છે, તેથી એકજ ઠેકાણે પરમાત્માએ ( સિદ્ધા ત્માએ ) રહે છે પ્રશ્ન—મર્યા બાદ નાતવરા કરવા, ખારમુ, તેરમું કરવુ, મૂછ મુંડાવવી તે જૈનધમ શાસ્રને કાયદો છે કે કેમ ? ઉત્તર—નાતવશ કરવા એ વાત, જૈન શાસ્ત્રમાં લખી નથી,ખીચારાને ઘેર માણસ મરી ગયા હોય, તેને શાક, લેણાદેણાના શેક, અને વળી તેમાં પાંચસે-હજાર રૂપૈયાનું વળી બીજી ખર્ચ થાય, તેથી નાતવરા કરવા, એ કહેા કેવા ન્યાય કહેવાય ? સારા માણસને એવા પ્રસંગે www.kobatirth.org For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પર તેવું કરવું ઘટે નહિ અને એવા ન્યાતવર કરવા તે મિથ્યાત્વીઓનું લક્ષણ છે, તેથી કાંઇ મુક્તિ મળવાની નથી. ઉલટું પાપનું ખાતું બાંધવાનું છે, મરેલાને ઘેર, નાત કરવાનું કાર્ય તે ગરીબીમાં તેને દાઝેલા ઉપર ડામ જેવું છે. બીચારાને શોકને તે પાર નહિ, અને જીહાના લાલચી, લાડુ શીરે જમવા બેશી જાય. કહે એ કેવી નિર્દયતા !! હાલ હિંદ. સ્થાન દેશ નિર્ધન થઈ ગયું છે, અને જ્યાં સુધી આવાં ખરાબ ધર્મવિરૂદ્ધ કાર્યો, શ્રાવક લકે કરશે, ત્યાં સુધી તે દુઃખી હાલતમાં રહેવાના. પિતાના છોકરાને અગર છોકરીને પરણાવવાના રૂપૈયા મળે નહીં, અને નાત. વરા કરવામાં આવે તે તે પણ જીવતે મર્યા જે થાય છે, જે નાતવરે ના કરવામાં આવે તે પિતાનું નાક કપાઈ જાય, પણ યાદ www.kobatirth.org For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૫ રાખો કે, ધર્મ વિરૂદ્ધ કાર્યથી આ ભવમાં કંગાલપણું, અને પરભવ માં ખરાબ અવતાર ધારણ કરવા પડશે. નાતવરાથી પુણ્ય નથી. જે નાતવર કરે છે, કરાવે છે તેઓ ઠીક કરતા નથી. જૈનધર્મ ઉપર ખરી પક્કી શ્રદ્ધા હોય તે પછી તેવાં કામ કરવામાં લક્ષ આપવું નહીં. પ્રશ્ન---જ્યાં સુધી સંસારમાં રહેવું ત્યાં સુધી વ્યવહાર નિશ્ચય સાચવવું જોઈએ. પારકે લંદે ખાવ અને ખવરાવો એમાં શું પાપ છે? જે નાતવરે ન કરીએ તે નાત બહાર રહેવું પડે, અને જ્યારે બીજાને ત્યાં નાતવરે થાય ત્યારે આપણાથી ત્યાં શી રીતે જવાય. ઉત્તર-ભાઈ. વ્યવહાર નિશ્ચય સમજ એ કઠીણ વાત છે. પારકે યુદે ખાવે ખવરાવ હાલના વખતમાં ઠીક નથી બીચારો www.kobatirth.org For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૫૪ દેવદાર થઈ ગયે હૈય, અને વળી નકામે નાતવરને ખર્ચ. તેથી કેટલી બીચારાની દુર્દશા થાય છે. નાતવર કરે એમાં પાપ છે. એતે એક પાડેલે પેટે રીવાજ છે. આવા ખરાબ રીવાજથી માણસને શી રીતે સુખ થઈ શકે !! મિત્ર !! હાલના સમયને અનુસરીને આવા રીવાજ રાખવા તે સારા નથી. નાતવર કરે નહિ, તેને નાત બહાર મૂકાવ, એ મુખએનું કામ છે. જ્યાં સુધી નાતના ઉપરી શેઠીઆઓ આવા ખરાબ રીવાજને માન્ય કરશે, ત્યાં સુધી તે નાતવાળાઓ દુઃખી હાલ તમાં રહેવાના. મિત્ર ! મારે કંઈ કોઈના ઉપર રાગ નથી, કે કેનાપર દ્વેષ નથી, પણ જેમ મને ઠીક ભાસે છે તેમ લખ્યું છે, જે સત્ય માનશે તે બહાદૂરને ધન્ય છે, અને જેને અજ્ઞાનના પડદા લાગી રહ્યા છે તે નહિ માને તે www.kobatirth.org For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમનું નશીબ. જે સત્ય લાગે તે કહેવું જોઈએ. ભલે કઈ ખરાબ માણસ નિંદા કરે, તેથી કંઈ નિંદા લાગતી નથી. ઉલટા નિંદા કરનાર, પાપથી ભારે થઈ દુર્ગતિમાં પડશે, અને રૌરવ દુઃખ ભોગવશે. અમારે કંઈ નાત જમાડવામાં ખર્ચ થાય છે, તેથી લખવું પડયું છે, એમ સમજશે નહિ. જે સત્ય ભાસ્યું છે તે લખ્યું છે. બીજાને ત્યાં નાત હોય, ત્યાં અલબત્ત આ વાત સત્ય જાણનારે જવું નહિ. મરનારની પાછળ મૂછ મૂંડાવવી, એ પણ કંઈ જૈન શાસ્ત્રમાં લખ્યું નથી. તેથી ઉલટો વતે તેનું કૃત્ય તે જાણે. પ્રશ્નમરનારની પાછલ નવકારશી કરવી. કે નહિ? ઉત્તર-હા કરવી જોઈએ. તેથી ઘણે www.kobatirth.org For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ લાભ થાય છે. છતી શકિત ગેાપવવી નહિ. અને દેવું કરી નવકારશી કરવી નહિ, નવકારશી કરે, અગર ધર્માંના પુસ્તક લખાવા, જીર્ણોદ્ધાર કરવે, ઉપાશ્રય ખંધાવા, તેથી ધમ થાય છે, જે કાર્ય કરવાથી ઘણા લાભ થાય તે કાર્ય કરવુ જોઇએ. પ્રશ્ન-પતરાળામાં જમવુ` કે નહિ ? સામેા પ્રશ્ન—ડીખમાં જમવું કે નહિ ? ઉત્તર-તેમાં કેમ જમાય ? સામે ઉત્તર-ત્યારે પતર.ળામાં કેમ જમાય ? કારણ કે તાંબા પીતળ, કાંસાનાં વાસઙ્ગ છતે પતરાળામાં ખાવું તે અયેાગ્ય છે, થાળી અગર વાડકામાં જમવાથી જીવની હિંસા થતી નથી, અને પતરાળામાં એઠ ભરાઈ રહે છે. તે એઠ ખાવા કીડીઓ વગેરે આવે છે, તેથી તે જીવાને નાશ થાય છે. કારણકે તે www.kobatirth.org For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭ એઠાં પતરાળાંને ગધેડાં ખાય છે ત્યારે પતરાળામાં ભરાઈ રહેલી કીડીએ પણ ગધેડાના પેટમાં જાય છે, અગર પતરાળા ઉપર કા ના પગ આવવાથી તે મરી જાય છે, ક્રાઇ વખત ઉનાળામાં પતરાળામાં જમવા જના ખેડા હાય અને વાયુથી ધૂળકાટ ચડે તે ધૂળથી પતરાળાં ભરાઈ જઇ ભેજન બગડે છે. વાસ શુમાં હોય તે વાસણુ ઉપર લુગડુ ઢાંકીએ તે ભાજન ખગડતુ નથી. પ્રશ્નન વાસણમાં જમવાથી વાસણ ઉનું થવાથી હેઠળના જીવે નાશ પામે છે, અને પતરાળું ઉંનું થતુ નથી તેથી નીચેના જીવા, નાશ પામતા નથી. ઉત્તર-હેઠળ પાટલા અગર પથ્થરના કકડા અગર ઇંટ રાખી ઉપર વાસણું મૂકી જમવાથી જીવા થાળીપર ચઢી સકતા નથી અને ખાતી www.kobatirth.org For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ વખતે પતરાળામાં કીડી વિગેરે ચઢે તે તેને દૂર કરવી મુશ્કેલ પડે છે.કારણ કે તે પતરાળામાં ભરાઇ રહે છે; છતી સેાપારીની જોગવાઇએ સાપારી મૂકી આંખલીને કચુકે ખાવા તે જેમ ઠીક નથી તેમ ધાતુનાં વાસણ મળ્યા છતાં પતરાળામાં જમવુ' ઠીક નથી, જેને વાસણુ મળતાં નથી, તે બીચારા ભીખારીઓ પતરાળામાં અગર પાંદડામાં ખાય તે તેને તે ચેાગ્ય છે. પ્રશ્ન-પહેલાંના ઋષિયા પતરાળમાં ખાતા હતા. તેથી આપણે તેમ કરીએ તે શું ખાટુ' ? ઉત્તર—પહેલાંના ઋષિચે, સ્ત્રીના ત્યાગ કરતા હતા અને જંગલમાં રહેતા હતા. ધાતુ પાત્રમાં ખાતા નહાતા, તેમ સંસારના ત્યાગ કરી આપણે પણ વગડામાં રહીએ અને પત www.kobatirth.org For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પd રાળામાં ખાઈએ તે તે દશા પામ્યા પછી ગ્ય ગણાય. વળી દરરોજ વાસણમાં ખાવું, અને એક દિવસે પતરાળામાં ખાવું તેથી શો લાભ છે ? પ્રશ્ન-બ્રાહ્મણે વગર જમણુ પ્રસંગે કેમ પતરાળામાં ખાય છે? ઉત્તર-બ્રાહ્મણે તેમના મત પ્રમાણે કર્યા કરશે. શું તમે પણ તેઓ કરે તેમ કરવા ધારે છે?તમારા જૈન ધર્મશાસ્ત્રો પ્રમાણે તમે કરે!! બીજાની તમારે શી પંચાત ? તીર્થકર ભગવાન કંઈ પતરાળમાં વાપરતા નહતા. જૈનના ઋષિ સાધુ તરીકે થઈ ગયા છે, અને હાલ છે. તેમનું અનુકરણ કરવું હોય તે સાધુને વેશ પહેરે ! સંસારને ત્યાગ કરો અને પાતરાંમાં વહેરો કેઈ ના કહે છે? પહેલાંના શ્રાવકે પતરાળામાં વાપરતા નહોતા, www.kobatirth.org For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir • આવે રીવાજ જૈન કામમાં કાઇક નાતમાં હાય છે, તેને ઉદ્દેશીને આ લખ્યુ છે. આ પ્રશ્ન—મરણ બાદ સાજીયાં લેવાં તથા કેટલાક મહીના સુધી રૂદન કરવું એવું કૃત્ય શુ સત્ય છે ? ઉત્તર~સાજીયાં લેવાં એ જૂઠ છે. ચકલે ચકલે બધી સ્ત્રીઓ ભેગી થઇ છાજીયાં લે છે. તે સર્વે, માહથી છે. જૈનશાસ્ત્રા પ્રમાણે વર્તવાની ઇચ્છા હાય તા એવા અવવેકી રીવાજ કે જે હદ બહાર નિજ થાય છે તેને અટકાવવા જોઇએ, અને તે પ્રમાણે વર્તવુ ન જોઇએ. છાજીયાંને રીવાજ ગાડરીયા પ્રવાહ છે, છાયાં લેવામાં ધમ` નથી. રે કકળ કરવી તે પણ માહનીય કમના ઉય છે, તેથી કા બંધ થાય છે, જે સ્ત્રીને પતિ મરી જાય, તેણે ધર્મ ઉપર શ્રદ્ધા www.kobatirth.org For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir રાખવી, અને તેણે અત્યંત રૂદન કરવું નહિં. કેટલીક બઈરી એવી છે કે–જેણીનો ધણી મરી ગયે, તેણીને કુવામાં ઘણી ઉશ્કેરણી કરે છે તે ઠીક નથી, જેને પતિ મરણ પામ્ય હોય તેને દિલાસો આપ તે ઠીક છે. રોગ, ધીરજથી સહન કરે, જ્યાં સુધી અશાતા વેદનીયને ઉદય છે, ત્યાં સુધી અને શાતા ભોગવવી પડશે. મૃત્યુ વખતે ગભરાવું નહીં, અને સંસારી કેઈ વિષય ઉપર ઈચ્છા રાખવી નહિ શરિરંત જ ર વિરાજ ३ साधु शरण : केवली कथित धर्म शरण से ચાર શરણ મને થજો, આ ભવમાં અને પૂર્વ ભવભવ સંબંધી જે કઈ ત્રસ થાવર છની હિંસા કરી હેય, કરાવી હોય, અને કરતાને વખાણ્યો હોય તે સંબંધી મિચ્છા મિદુક્કડ દઉં છું, અસત્ય વચન બે હોઉં, www.kobatirth.org For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોરી કરી હોય, અભશય સેવન કર્યું હોય, પરિગ્રહ સંબંધી મમતા ધારણ કરી હાથ, તેને મિચ્છામિ દુક્કડ દઉં છું, અઢાર પાપ સ્થાનક સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય, અને સેવતાને વખાણ્યાં હોય તેને મિચ્છામિ દુ કર્ડ દઉં છું, કુદેવ, કુગુરૂ અને કુધર્મને, સત્ય માન્યાં હોય તેને પશ્ચાત્તાપ કરું છું, દેવ દ્રવ્ય ભક્ષણ કર્યું હોય તેને પશ્ચાત્તાપ કછું, સાધુ મહારાજની નિંદા હીલના કરી હોય તે બિંદુ છું, વીતરાગ ધર્મ વિના અન્ય ધમ સેવ્યો હોય તેથી પ્રતિકકું છું. હું સર્વ ને ખમાવું છું, સર્વ જીવે મને ખમા, સર્વ જીવો સાથે મૈત્રી ભાવ ધારણ કરું છું. આ ભવમાં અને પરભવમાં મન સંબંધી, વચન સંબંધી, અને કાયા સંબંધી જે કાંઈ www.kobatirth.org For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પાપ સેવ્યું હેય સેવરાવ્યું હોય.અને સેવતાને વખાણ્યો હોય, તેને મિચ્છામિ દુક્કડં દઉં છું. માણસ જ્યારે મરવાની ઘણી તૈયારીમાં હોય, ત્યારે તેને નવકારમંત્ર સાંભળાવ તેવા સમયે મનુષ્યએ હિંમત ધારણ કરવી. સમાધિએ મરણ થવું તે ઘણે પુર્યોદય હોય ત્યારે જ થાય છે. એક આમ શાસ્વતી વસ્તુ છે. અનાદિકાળથી સંસારમાં જન્મ મરણ થયા કરે છે. માટે સગાવહાલાંના મરણથી શોક કર નહીં. ધર્મનું આરાધન કરવું, ધર્મ તેજ સાર છે. સંસારમાં સારામાં સાર એક જૈનધર્મ છે. વારંવાર જૈનધર્મ મળતું નથી, માટે ધર્મ સેવનમાં હે ભવ્ય લેકે !! પ્રમાદ કરશે નહિ. ધર્મ સાધન કરવાથી ઉત્તરોત્તર મિક્ષ લક્ષમીને પ્રાપ્ત કરશે. www.kobatirth.org For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir इत्यलं विस्तरेण // દુહા અંય મંગલમ.. શોક વિનાશક ગ્રંથ એ, પૂર્ણ થયે સુખકાર, પઢશે, ગુણશે, જે ભવી, તે લહેશે ભવપાર. 1 શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ, તેહતણા સુપસાય; ભવિજનના હિત કારણે, ગ્રંથ કી હિતલાય.૨ જ્યાં લગે શશિ સૂરજ રહે,જગમાં કરે પ્રકાશ, તબતક ગ્રંથ એ સ્થિર થઈ,ભવિમનકર વાસ.૩ નગર પાદરા ભતું, શાંતિનાથ જયકાર, તેહતણું ચરણે નમી, ગ્રંથ કર્યો હિતકાર. 4 સંવત્ ગણીશ ઉપરે, ઓગણસાઠ ની સાલ; પેશ શુકલ પંચમાં દિને રચતાં મગલમાળ,૫ શ્રી સુખસાગરજી ગુરૂ, પામી પૂણું પોસાય બુદ્ધિ શિવ સુખ સંપદા, પરમાતમ પદ પાયદ વિસં૧૯૫૮ મુ. પાદશ. પિષ શુકલ પાંચમ લે. બુદ્ધિસાગર, www.kobatirth.org For Private And Personal Use Only