________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને છ ખંડનું રાજ્ય પાળવા લાગ્યા. એક રાણીના ઉદરથી સાઠ હજાર પુત્ર ઉત્પન્ન થયા, તે સગર ચક્રવતિના સાઠ હજાર પુત્રમાંથી મેટે જહુ કુમાર નામે પુત્ર હતું. જહુ કુમારે સગર ચક્રવર્તિનું મન કોઈ વખતે પ્રસન કર્યું, તેથી પ્રસન્ન થઈ સગર રાજાએ જહુ કુમારને કહ્યું કે, તમને જે ગમે તે વર માગે !! ત્યારે જહુ કુમારે કહ્યું કે હે તાત !! મને એટલી અભિલાષા છે કે હું ચઉદ રત્ન સહિત સર્વ ભાઈઓ સહિત અખિલ પૃથ્વીમાં વિચરૂ. () સગર ચક્રવતિએ તે વાત કબૂલ કરી. જહુએ સુભ મુહર્ત પ્રયાણ શરૂ કર્યું. સકલ સૈન્ય સહિત અનેક દેશમાં ભમતા થકા અષ્ટાપદ પર્વત સમીપ જહુ કુમાર આવ્યા. સૈન્ય નીચે રાખીને પોતે અષ્ટાપદ પર્વત ઉ પર ચઢયા. ત્યાં ભરત રાજાએ કરાવેલ મણિ
www.kobatirth.org
For Private And Personal Use Only