________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોરી કરી હોય, અભશય સેવન કર્યું હોય, પરિગ્રહ સંબંધી મમતા ધારણ કરી હાથ, તેને મિચ્છામિ દુક્કડ દઉં છું, અઢાર પાપ સ્થાનક સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય, અને સેવતાને વખાણ્યાં હોય તેને મિચ્છામિ દુ કર્ડ દઉં છું, કુદેવ, કુગુરૂ અને કુધર્મને, સત્ય માન્યાં હોય તેને પશ્ચાત્તાપ કરું છું, દેવ દ્રવ્ય ભક્ષણ કર્યું હોય તેને પશ્ચાત્તાપ કછું, સાધુ મહારાજની નિંદા હીલના કરી હોય તે બિંદુ છું, વીતરાગ ધર્મ વિના અન્ય ધમ સેવ્યો હોય તેથી પ્રતિકકું છું.
હું સર્વ ને ખમાવું છું, સર્વ જીવે મને ખમા, સર્વ જીવો સાથે મૈત્રી ભાવ
ધારણ કરું છું.
આ ભવમાં અને પરભવમાં મન સંબંધી, વચન સંબંધી, અને કાયા સંબંધી જે કાંઈ
www.kobatirth.org
For Private And Personal Use Only