________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
મોક્ષ સ્થાન પામી શાસ્વત સુખ પામે છે અને અનંત જ્ઞાન તથા દર્શનને જોક્તા થાય છે. જેમ મનુષ્ય વિવિધ જામા પહેરે છે, અને ઉતારે છે તેમ કર્મના વશથી આત્મા, અનેક શરીર ધારણ કરે છે, વળી તેમાંથી નીકળી કર્મના ગે બીજા શરીરમાં પેસે છે એમ અનાદિ કાળથી થયા કરે છે, પણ પાર આ બે નહીં સર્વ જી આયુષ્ય ક્ષય થયે છતે કર્મ
ગે બીજું શરીર ધારણ કરે છે, તેમ આ પણ સગાં વહાલાં મા બાપ પુત્ર પુત્રી સ્ત્રી પણ આયુષ્ય પૂરું થયા બાદ બીજું શરીર ધારણ કરે છે, તે તેમાં કેને શોક કરવો? જે પુદ્ગલને શેક કરીએ તે પુગલ જડ છે માટે તેને શેક કરે અયુકત છે. જે તે શરીરમાં રહેનારા જીવને શેક કરીએ તે તે જીવ એ શરીરમાંથી નીકળી બીજા
www.kobatirth.org
For Private And Personal Use Only