________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૧૪
જાય છે? આ અસ્થિર સંસારમાં મોહ કરે તે અજ્ઞાન છે.
હે ચેતન !! હે મનુષ્ય શરીર ધારણ કર્યું છે તેને એક દિવસ ત્યાગ કરવો પડશે અને તારી સાથે કંઈ આવશે નહીં. મારું મારું કરતે તું ક્યાં ફરે છે ? પરવસ્તુમાં તારાપણું કંઈ નથી. તત્ત્વ બુદ્ધિથી વિચારે તે તારું તારી પાસે છે તેને સદ્ગુરૂ ગે શેધ કરતાં તું આત્મસ્વરૂપ ઓળખીશ. આત્મા અરૂપી છે. કર્મ જડ છે. શરીર જડ છે, શરીર પુદુંગળ વસ્તુ છે, રૂપી છે, તેને સંગ આત્માને અનાદિ કાળથી થો છે. ભવી જીવને કર્મ સંચાગ અનાદિસાત ભાગે છે. અભવીને કર્મ સંગ અનાદિ અનંત ભાંગે છે, એ કર્મ ના સંયોગે કરી આત્મા ચાર ગતિમાં ભટકે છે. કર્મને નાશ થતાં આત્મા અજરામર
www.kobatirth.org
For Private And Personal Use Only