________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
શરીરમાં ઉત્પન્ન થયે. તેમ આપણે પણ થવાનું છે, માટે શેક કરવાથી કંઈ વળવાનું નથી. આ અસાર સંસારમાં એક ધર્મનું સેવન કરવું તેજ સાર છે, અને તે ધર્માથી આ પાણુ હિત થશે અને પરભવમાં સારી ગતિમાં જઈશું. જે અધર્મ સેવન કરીશું તે નરક તિર્યંચ ગતિનાં દારૂણ દુઃખ ભેગવવાં પડશે, માટે ચેતન !! ધર્મ હૃદયમાં ધાર !! અનેક ભવમાં પુત્ર પુત્રી સ્ત્રી માનાં મરણ થયાં તેમ આ ભવમાં પણ એક વિશેષ થયું તેથી શેક કેમ કરે છે?
આ સંસારમાં સ્ત્રી ધન પુત્રના મેહે જીવ તેમાં સુખ માની છકાયના જીવની હિંસા કરે છે,જૂ હું બોલે છે,ચેરી મૈથુન કરે છે, મહા પા. પનાં કામ કરે છે પણ તેમાં તત્વ બુદ્ધિથી વિચારે તે સુખના બદલે ઉલટું દુઃખજ છે.
www.kobatirth.org
For Private And Personal Use Only