________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
દ્ધાત્મા) થાય છે, તેતે મેાક્ષસ્થાનમાં રહેછે. તેને એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવાનુ પ્રચાજન ક`ઇ નથી. કારણકે એક ઠેકાણેથી ખીજે ઠેકાણે જવુ તેમાં ઈચ્છાની જરૂર છે. સિદ્ધાત્મા થયા બાદ ઈચ્છાના નાશ થાય છે, તેથી એકજ ઠેકાણે પરમાત્માએ ( સિદ્ધા ત્માએ ) રહે છે
પ્રશ્ન—મર્યા બાદ નાતવરા કરવા, ખારમુ, તેરમું કરવુ, મૂછ મુંડાવવી તે જૈનધમ શાસ્રને કાયદો છે કે કેમ ?
ઉત્તર—નાતવશ કરવા એ વાત, જૈન શાસ્ત્રમાં લખી નથી,ખીચારાને ઘેર માણસ મરી ગયા હોય, તેને શાક, લેણાદેણાના શેક, અને વળી તેમાં પાંચસે-હજાર રૂપૈયાનું વળી બીજી ખર્ચ થાય, તેથી નાતવરા કરવા, એ કહેા કેવા ન્યાય કહેવાય ? સારા માણસને એવા પ્રસંગે
www.kobatirth.org
For Private And Personal Use Only