________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
જડને પિતાનું માની પુત્ર પુત્રીના મરણથી દુઃખી થાય છે, પણ તત્વથી વિચાર કરતા કોને શેક કરે? અનાદિ કાળથી કર્મના યોગે ચેતન, જન્મ ધારણ કરી, અતીવાર પુત્ર પણે ઉત્પન્ન થયા, અને તીવાર પિતાપણે ઉત્પન્ન થયા અને પોતાના હાલ જે પિતા છે તે પુત્રપણે ઉત્પન્ન થયા હતા અને માતા હતી તે સ્ત્રી પણે ઉત્પન્ન થઈ. ચેતને ચોરાશી લાખ જીવનિમાં ભમી, દરેક જીવની સાથે અનંતીવાર સગપણ કર્યો, અને હજી કર્મને
ગે કરશે. જન્મમરણેકરી ભયંકર દુઃખ પામશે. માટે વિચારો કે, હવે કેના મરણથી શેક કરે? ખરે શેક તે એ કર કે હે ચેતન !! તું હજી સંસારચક્રમાં દુઃખી થાય છે તે પણ આ સંસારને સારરૂપ ગણે છે. જેમ કેઈ માણસને પીળી (ક
www.kobatirth.org
For Private And Personal Use Only