________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે;
વડાદરાના વાસી શેઠ, લાલચંદ સુત કેશવલાલના હિત ભણી, ઉદ્યમ કીધા એડ, ૪ નેમિચ'દસુત મરણથી, શૈાક એ જે અપાર; શાકનિવારણ એહ ગ્રંથ, રચતાં જય જયકાર. ૫
આ ચેારાશી લાખજીવયેાનિધી ભરપૂર ચતુતિરૂપ સંસારમાં જીવે પિતામાતા ભાઈ. પણે પુત્રપણે ઉત્પન્ન થાય છે, જીવ, તેને મેહુ દશાના જોરથી પોતાના ગણીને તેના મરણથી દુ:ખી થાય છે, પણુ વસ્તુતઃ જે વિચારીએ તે કેઇ ફાઇનુ· સગુ· નથી. સૈા રવાનું સગુ’ છે, અને પેાતાના ઘેર જે પુત્ર અગ પુત્રીએ ઉત્પન્ન થાય છે. તેનુ જેટલા વ તુ આયુષ્ય હોયછે, તેટલાં વર્ષ પૂરાં થયે છતે મૃત્યુ પામી જ્યારે બીજી ગતિમ જાયછે, ત્યારે અ જ્ઞાનદશાથી તે ાકરાનાં માત પિતા તેને સંભાળી રૂદન કરેછે, કુટેછે, દેવને ઠંષકે આપે
www.kobatirth.org
For Private And Personal Use Only