________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, અને શોકસાગરમાં ગરક થઇ જઇ ખાતાં પણ નથી, પણ તે મનમાં વિચારતાં નથી કે-આપણા રૂદનથી તે છેકરા યા છે।કરી શુ પાછાં આવવાનાં છે ? ના, આવવાનાં નથી. તેમનું જેમ મરણ થયું, તેમ આપણું પણુ એક વખત થવાનુ છે, આ સંસારમાં દેહધારી કાઇ અમર રહેવાનું નથી. આપણા જેવા કરોડ મનુષ્યને કાળે ભક્ષણ કર્યાં તે આપને કેનુ' રૂદન કરીએ ? વળી મનમાં વિચારવુ` કે આપણે જયારે જન્મ્યા ત્યારે શુ તે છેકરાને, ય!, છોકરીને સાથે લેઇને આવ્યા હતા ? ના આવ્યા નથી. તે શું હવે કેઇ પેાતાનાં સગાં વહાલાંને સાથે લેઇ જશે કે ? કદી લેઈ જનાર નથી તેા ફ્રગટ રાવા કકળવાથી શું થવાનુ છે ? ઉલટુ રાવા કકળવાથી કર્મોના બંધ થાય છે, અને સંસારમાં
.
તારું
www.kobatirth.org
For Private And Personal Use Only