________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir इत्यलं विस्तरेण // દુહા અંય મંગલમ.. શોક વિનાશક ગ્રંથ એ, પૂર્ણ થયે સુખકાર, પઢશે, ગુણશે, જે ભવી, તે લહેશે ભવપાર. 1 શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ, તેહતણા સુપસાય; ભવિજનના હિત કારણે, ગ્રંથ કી હિતલાય.૨ જ્યાં લગે શશિ સૂરજ રહે,જગમાં કરે પ્રકાશ, તબતક ગ્રંથ એ સ્થિર થઈ,ભવિમનકર વાસ.૩ નગર પાદરા ભતું, શાંતિનાથ જયકાર, તેહતણું ચરણે નમી, ગ્રંથ કર્યો હિતકાર. 4 સંવત્ ગણીશ ઉપરે, ઓગણસાઠ ની સાલ; પેશ શુકલ પંચમાં દિને રચતાં મગલમાળ,૫ શ્રી સુખસાગરજી ગુરૂ, પામી પૂણું પોસાય બુદ્ધિ શિવ સુખ સંપદા, પરમાતમ પદ પાયદ વિસં૧૯૫૮ મુ. પાદશ. પિષ શુકલ પાંચમ લે. બુદ્ધિસાગર, www.kobatirth.org For Private And Personal Use Only