________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
વખતે પતરાળામાં કીડી વિગેરે ચઢે તે તેને દૂર કરવી મુશ્કેલ પડે છે.કારણ કે તે પતરાળામાં ભરાઇ રહે છે; છતી સેાપારીની જોગવાઇએ સાપારી મૂકી આંખલીને કચુકે ખાવા તે જેમ ઠીક નથી તેમ ધાતુનાં વાસણ મળ્યા છતાં પતરાળામાં જમવુ' ઠીક નથી, જેને વાસણુ મળતાં નથી, તે બીચારા ભીખારીઓ પતરાળામાં અગર પાંદડામાં ખાય તે તેને તે ચેાગ્ય છે. પ્રશ્ન-પહેલાંના ઋષિયા પતરાળમાં ખાતા હતા. તેથી આપણે તેમ કરીએ તે શું ખાટુ' ?
ઉત્તર—પહેલાંના ઋષિચે, સ્ત્રીના ત્યાગ કરતા હતા અને જંગલમાં રહેતા હતા. ધાતુ પાત્રમાં ખાતા નહાતા, તેમ સંસારના ત્યાગ કરી આપણે પણ વગડામાં રહીએ અને પત
www.kobatirth.org
For Private And Personal Use Only