________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને જન્મ તેનું મરણ થવાનું જ. મારું મા નવાથી આપણે શોક, ચિંતા, રૂદન કરીએ છીએ, જે વસ્તુ ઉપરથી આપણે મમતા ભાવ ઉઠી જાય છે, તે વસ્તુ નાશ પામે છે તેથી આપણે દુઃખી તથા નથી. રાગથી મારું છે એમ વાસના થાય છે. શ્રેષ ભાવથી અમુક મારો શત્રુ છે, એ પ્રત્યય થાય છે.
પ્રશ્ન-આ સંસારમાં કેઈ, રાજાને ત્યાં આ વતાર લે છે, કેઈ ભીખારીને ત્યાં જન્મે છે, કઈ જીવ બહેરે જન્મે છે, કઈ જીવ, સર્ષપણે ઉત્પન્ન થાય છે, કઈ જીવ, મગરને અવતાર પામે છે, સંસારમાં કઈ જીવ સુખી દેખાય છે અને કેઈ જીવ દુઃખી દેખાય છે. તેનું શું કારણ?
ઉત્તર-તેનું સત્ય કારણ કમ છે. પાપ
www.kobatirth.org
For Private And Personal Use Only