________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
તેના વ્હાલા ધણીને પણ મારી નાખે છે.
પુત્ર ઉપર પણ મૈહ રાખવા જેવુ નથી અને તેના મરણથી શેક કરવા નહીં કારણુ કે—આપણા પુત્ર માનવામાં આવે છે તેમાં મેહ છે. એ પુત્રની મમતાથી આપણે તેની સાર સંભાળ કરવામાં આપણી જીંદગી ગા નીએ છીએ પણ જો તે સ્વ હયાતીમાં મરી જાય, યા આપણુ` કહ્યું કરે નહિ તે તેથી અંતે દુઃખીને દુ:ખી થવાનું. સુજ્ઞા !!-યાદ રાખા કે સુખ આત્મામાં રહેલું છે, પણ પર વસ્તુથી સુખ થતું નથી.
संसारमां दुःख
હે ભળ્યે !!! સસારમાં તત્ત્વબુદ્ધિથી વિચારી જોશે તે દુઃખ વિના કશુ મીનુ ઋદ્ધિ હાથી ઘેાડા
નથી. જે પુરૂષા રાજ્ય ગાડી ધન હત્યાદિની વૃદ્ધિ કરવા દરરોજ
www.kobatirth.org
For Private And Personal Use Only