________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગ્યા અને કૈસા શરૂ થવા માંડયા, તેથી ભાદ રવા સુદિ ૧૦ દશમે વિહાર કરીને પાદરાથી એક ગાઉ ઉપર આવેલા દરાપુરા ગામની વિન તિથી ત્યાં જવાનું થયું. ઘેરાપરામાં જેઠાભાઇ તથા નગીનદાસ તથા ઝવેરભાઇ વિગેરે શ્રાવકાએ ઘણી સારી સેવા ભકિત કરી. એવામાં દાપરામાં પણ ઉદા પડવા માંડયા, અને તેથી વડેદરાથી મામાની પાળના તથા કાઠી પેાળના ાથ તેડવા માટે આવ્યે અને ગુરૂમહારાજની સાથે વડાદરા મામાની પોળના ઉપાશ્રયે આશે માસમાં જવાનું થયું ત્યાં વ્યાખ્યાન વાંચવામાં આવતું હતું અને તેથી શહેરના તથા પરાના શ્રાવકે સારી રીતે વ્યાખ્યાનને લાભ લેતા હતા. મામાની પાળના આગેવાન શ્રાવક શા. કેશવલાલ લાલચ ૪ તથા મગનલાલ શેઠ, વિગેરે સેવા ભકિતમાં તથા દહેરાસરમાં તથા
www.kobatirth.org
For Private And Personal Use Only