________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
या कर्ता कर्मभेदानां, भोक्ता कर्म फलस्य च संसर्ता परिनिर्वाता,
सह्यात्मा नान्यलक्षणः ॥२॥ જીવને કઈબનાવનાર નથી, કર્મને કર્તા જીવ છે, અને કર્મને જોગવનાર પણ જીવ છે, અને કર્મને જોરે આત્મા પોતે સંસારમાં ભમે છે, અને આમાજ કર્મને નાશ કરી મુક્તિ પામે છે. માટે હે જી ! આ મનુષ્ય જન્મ પામી પાપના આરંભ દૂર કરે, સત્યજૈનધર્મ સ્વીકારે, અને આ સંસારમાં કઈ મારૂં નથી, કેઈને નથી. કોઈ પિતાનું થનાર નથી, આ આત્મા એકીલે આવ્યા, અને એકલે જશે. આખા કટુંબના માટે પિતે એકીલે પાપ કરે છે,
www.kobatirth.org
For Private And Personal Use Only