SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદેશ આપતા હતા. તે પછી તમે કેમ રુદન કરે છે? હે રાજન!! પંડિત પુરૂષે આવા પ્રકારનું સંસારનું અનિત્ય સ્વરૂપ જાણીને તેને શોક કરતા નથી. સંસારમાં સૌનું મરણ છે તે તમે કેમ રૂદન કરે છે? તમારા પુત્રે મરણ પામ્યા, તેઓ કંઈ પાછા આવવાના નથી, તે શા કારણથી શેક કરવું જોઈએ? કર્મના વશથી જીવે, રાશી લાખ જીવનિમાં વારંવાર ઉપજે છે અને ચવે છે, તમારા પુત્રપણે તે સાઠ હજાર છો ઉત્પન્ન થયા, આપણે પણ કેઈ વખતે મરણ પામીશું, માટે પંડિત પુરૂષને શેક કરે લાયક નથી. ઈત્યાદિ વૈ. સગ્ય ઉપદેશથી સગર ચકવતિને શેક નિવારણ કર્યો. એ કથા ઉત્તરાધ્યયનસૂત્રના અઢારમા અધ્યયનમાં છે. ત્યાંથી વિશેષ અધિકાર જીજ્ઞાસુઓએ જોઈ લે. સુલસાના બત્રીશ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008658
Book TitleShok Vinashak Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy