________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિર્યંચની ગતિમાં જાય છે, એમ જૈનશાસ્ત્રમાં લખ્યું છે.
જાથા, अंत मुहुत्तमि गए, अंत मुहुत्तं मिससए चेव । लेसाहि परिणयाहि,जीवा वचंति परलोयं ॥१॥
મનુષ્ય તથા તિર્યંચ છે તે પરભવની લેશ્યા આવ્યા પછી અંતમુહૂર્ત ગયા પછી મરણ પામે છે, એટલે આ ભવમાં મરતી વખતે પરભવની વેશ્યાનું અંતમુહૂર્ત ગયા પછી મરણ પામે છે, જે નરકમાં મરણ પામનાર જીવ, જનાર હોય તે તેના મૃત્યુ બાદ અંતમું હર્ત માં ખરાબ લેશ્યાના પરિણામ થઈ જાય છે, અને તિયચની ગતિમાં જવાનું હોય તે પણ મરતી વખતે તેને માઠા (પેટા) પરિણામ, વિચાર થાય છે, સારી ગતિમાં મરીને જવાનું
www.kobatirth.org
For Private And Personal Use Only