________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય તે મરતી વખતે સારા પરિણામ થાય છે, નખ કાળા થવા, શ્વાસ વધારે ઉપડ, એવાં ચિહે, મરણ નજીક સૂચવે છે, દેવતા તથા નારકી પોતાની મૂળગી લેશ્યાનું અંતમંત થાકતું રહે, તેવારે મરણ પામીને પરભવમાં જાય છે, ત્યાં ઉપન્યા પછી તે મૂળગી લેશ્યાનું અંતમુહર્ત ભગવે છે, તેમાં પર્યામાનું અંતમુહુર્ત નાનું જાણવુંલેશ્યાનું અંત. મુંહત મેટું સમજવું, તે માટે પર્યાપ્ત અવસ્થાએ પણ પરભવની તેજલેશ્યા સંભવે છે અહીંયાં અંતમુહૂર્તના અસંખ્યાતા ભેદ છે.
तिरि नर आगामि भवे, लेस्साए अइगर सुरानिरया ॥ पुत्वभवलेस्ससेसे अंतमुहुत्ते मरण मित्ति ॥१॥
www.kobatirth.org
For Private And Personal Use Only