________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
કરેછે એટલામાં તેમની પાસે એક બ્રાહ્મણ આવ્યા, તેણે કહ્યુ કે હે વીરા !! કેમ વિષાદ કરછે.હુ' સગર ચક્રવર્તિ આગળ તેના પુત્રાનુ મરણ વૃત્તાંત કહીશ. સામતાએ તનુ કહ્યુ કબુલ કર્યુ`. તે બ્રાહ્મણ એક મરેલુ ખાળ લેઇ વિલાપ કરતા છતા ચક્રવતી પાસે ગયા અને વિલાપ કરવા લાગ્યા.
સગર-હે બ્રાહ્મણ તું કેમ રૂદન કરે છે ? બ્રાહ્મણ-અરે મારે એકના એક છેકરે હતે તેને સર્પ ઢસ્યા, તેના દુઃખથી હું વિલાપ કરૂ છું, હે કરૂણા સાગર !! મારા છે।કરાને જીવાડ !!
આ અવસરમાં ત્યાં મત્રી સામત વગેરે આવ્યા,તે પણ યથાયેાગ્ય આસને બેઠા. ચક્રીએ રાજવૈદ્યને બેલાવી કહ્યું કે,આ છેાકરાને નિવિષ કરો. વૈધ પાતે સગર ચક્રીના પુત્રનું મરણુ
www.kobatirth.org
For Private And Personal Use Only