________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
દુઃખમય છે. જેએ સ`સારના ત્યાગ કરી આ તમહિત ચિતવે છે, એવા મુનીશ્વરાને ધન્ય છે. તીર્થંકર, ચક્રવર્તિ, રાજા અને ધન પતિયાએ પણ આ અસાર સ'સારને ત્યાગ કરી અંતે મુનિમાર્ગ આદર્યો છે. સ્ત્રી, ધન, પુત્રની મમતાથી કેવલ દુઃખજ છે; વિચારા કે પારકી વસ્તુથી કદાપિકાળે કાઇ સુખી થયુ' નથી અને થવાતું નો, જેમ ગધેડાના ઉપર કસ્તુ રીની ગુણુ તથા હીરા માણેકની ગુણ ચઢાવીએ, ત્યારે ગધેડા જાણે કે એ મારૂ છે, પણ તે તેનુ ં નથી, તેમ પરવસ્તુના સયાગથી આપણે મમતા કરીએ છીએ, પણ તેમાં આત્માનું કંઇ નથી. માટે આતના વખતમાં, વિપત્તિ સમયે સગાંવહાલાંના મરણથી વિ ચારવુ -હે ચેતન !! તે મરી ગયા, તે તારાથી રાખ્યા ૨ખાય તેમ નથી, તા ફાગ
www.kobatirth.org
For Private And Personal Use Only