________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટ કેમ અધીરો થાય છે !! તારે અને તેને એટલે જ સંબંધ હ, શેક કરવાથી અને ગર રોવાથી તારું કંઇ વળવાનું નથી. સં. સારની અસારતા મનમાં ભાવ !! તારું સગું મરણ પામવાથી તું જેમ દુઃખ કરે છે, તેમ બીજા કેમ કરતા નથી? તેનું કારણ એ છે કે બીજાઓ મનમાં એમ જાણે છે કે તે માટે સગે સંબંધી નથી, તેથી મમતા વિના તેઓને દુઃખ અગર શેક થતું નથી. અને તે તારૂં માન્યું છે તેથી દુઃખી થઈ શક કરી કર્મથી ભારે થાય છે, માટે રોવું, શોક કરે ઈત્યાદિને ત્યાગ કર, અને છાતી કઠણ કરી ધર્મ દયાનને હદયમાં ધારણ કર ! પુત્ર અગર પુત્રીના મરણથી શેક કરે, તે અજ્ઞાન છે. મનમાં નિશ્ચય કરી જાણવું કે, પ્રવર્તી આ સંસાર છે. નાટકીયાના નાટક જેવું -
www.kobatirth.org
For Private And Personal Use Only