________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
જ્યારે સર્વ પૃથ્વીમાંથી મનુષ્યને ક્ષય થશે. ત્યારે પરમેશ્વર આકાશમાંથી ઉતરીને ઘેરમાંથી એકસોટી મારીને ઘરોમાં દટાએલાએને ઉભા કરશે, અને તેઓને ઇન્સાફ કરશે ઈત્યાદિ વાતનું કેમ?
ઉત્તર–એમ જેઓ કહે છે તે યુક્ત નથી. ઘેરેમાં છે ભરાઈ રહેતા નથી, જ્યારે શરીર પણ માટીમાં મળી જઈ ખાખ થઈ જાય છે, તે પછી સોટી મારીને ઈશ્વર કેને ઉત્પન્ન કરવાને ? અલબત્ત કેઈને ઉભું કરવાને નહિં. ઘરમાં મડદાં દાટવાથી, હવા બગડે છે, રોગ પેદા થાય છે, મડદાંને બાળવાથી તેમ થતું નથી.
વળી મડદું વધારે વાર ઘરમાં રાખવાથી તેમાં સંમૂછિમ પંચંદ્રિય છે ઉત્પન્ન થાય છે, તેથી ઉત્પન્ન થાય તેમ કરવું નહિ જે
www.kobatirth.org
For Private And Personal Use Only