________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
ઈએ. પ્લેગ જેઓને થએલે હોય એવા મનુષ્યને દાટવાથી પ્લેગના જંતુ પૃથ્વીમાંથી બહાર નીકળી ફેલાય છે, બાળવાથી તેમ થતું નથી, વળી સર્વ મનુષ્યને ક્ષય થયા બાદ પરમેશ્વર અહીં આવશે તે પુછવાનું કેપરમેશ્વર સાકાર છે કે નિરાકાર? જે સાકાર હોય તે દેહધારી થશે. દેહધારીને હાથ, પગ, ભૂખ, તૃષા, ઇચ્છા, રાગ, દ્વેષ, હેય છે, અને જે ઇશ્વર સાકાર હોય તે તેને પરમેશ્વર કહેવાય નહિં, અને જે તે નિરાકાર હોય તે કદિ શરીર ધારણ કરી શકે નહિં, તેથી તેના ઈન્સાફની વાત ખોટી પડે છે. કઈ એમ કહે છે કે–મહાત્માઓ મુક્તિપદ પામ્યા પછી ગમે ત્યાં ઈચ્છા મુજબ ફરે છે તે તે વાત પણ અયુક્ત છે. કર્મને સંપૂર્ણ નાશ થયા બાદ આત્મા તે પરમાત્મા (સિ
www.kobatirth.org
For Private And Personal Use Only