________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
દરરોજ ચેપડામાં દરેકના માણસની સારી નઠારી કરણી સેંધાય છે, એમ કહેવું ખોટું છે. જેનશાસ્ત્રમાં તેમ લખ્યું નથી, સત્ય જૈન ધર્મ શાસ્ત્રો ઉપર અંત:કરણથી શ્રદ્ધા રાખવી.
પ્રશ્ન–અન્ય ધમ વાળાઓ એમ કહે છે કે-જીવ મર્યા બાદ કેટલાક દહાડા સુધી ઘરમાં આંગણે બેસી રહે છે તેનું કેમ?
ઉત્તર--જીવ મર્યાબાદ તરત બીજા શરીરમાં દાખલ થાય છે. ઘરમાં અગર ઘરના આ ગણે નેવામાં રહે છે. એમ કહેવું તે અસત્ય છે. જૈનશાસ્ત્રમાં તે એમ લખ્યું છે કે-જીવ તુરત કર્મોનુસાર બીજા શરીરમાં દાખલ થાય છે એ વાત સત્ય છે, વિશેષ શંકા વિગેરે થાય તે જ્ઞાની ગુરૂ મહારાજને પુછી સંશય દૂર કર.
પ્રશ્ન-કેટલાક લેકે એમ કહે છે કે
www.kobatirth.org
For Private And Personal Use Only