Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 84
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ લાભ થાય છે. છતી શકિત ગેાપવવી નહિ. અને દેવું કરી નવકારશી કરવી નહિ, નવકારશી કરે, અગર ધર્માંના પુસ્તક લખાવા, જીર્ણોદ્ધાર કરવે, ઉપાશ્રય ખંધાવા, તેથી ધમ થાય છે, જે કાર્ય કરવાથી ઘણા લાભ થાય તે કાર્ય કરવુ જોઇએ. પ્રશ્ન-પતરાળામાં જમવુ` કે નહિ ? સામેા પ્રશ્ન—ડીખમાં જમવું કે નહિ ? ઉત્તર-તેમાં કેમ જમાય ? સામે ઉત્તર-ત્યારે પતર.ળામાં કેમ જમાય ? કારણ કે તાંબા પીતળ, કાંસાનાં વાસઙ્ગ છતે પતરાળામાં ખાવું તે અયેાગ્ય છે, થાળી અગર વાડકામાં જમવાથી જીવની હિંસા થતી નથી, અને પતરાળામાં એઠ ભરાઈ રહે છે. તે એઠ ખાવા કીડીઓ વગેરે આવે છે, તેથી તે જીવાને નાશ થાય છે. કારણકે તે www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92