Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 82
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૫૪ દેવદાર થઈ ગયે હૈય, અને વળી નકામે નાતવરને ખર્ચ. તેથી કેટલી બીચારાની દુર્દશા થાય છે. નાતવર કરે એમાં પાપ છે. એતે એક પાડેલે પેટે રીવાજ છે. આવા ખરાબ રીવાજથી માણસને શી રીતે સુખ થઈ શકે !! મિત્ર !! હાલના સમયને અનુસરીને આવા રીવાજ રાખવા તે સારા નથી. નાતવર કરે નહિ, તેને નાત બહાર મૂકાવ, એ મુખએનું કામ છે. જ્યાં સુધી નાતના ઉપરી શેઠીઆઓ આવા ખરાબ રીવાજને માન્ય કરશે, ત્યાં સુધી તે નાતવાળાઓ દુઃખી હાલ તમાં રહેવાના. મિત્ર ! મારે કંઈ કોઈના ઉપર રાગ નથી, કે કેનાપર દ્વેષ નથી, પણ જેમ મને ઠીક ભાસે છે તેમ લખ્યું છે, જે સત્ય માનશે તે બહાદૂરને ધન્ય છે, અને જેને અજ્ઞાનના પડદા લાગી રહ્યા છે તે નહિ માને તે www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92