Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 80
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પર તેવું કરવું ઘટે નહિ અને એવા ન્યાતવર કરવા તે મિથ્યાત્વીઓનું લક્ષણ છે, તેથી કાંઇ મુક્તિ મળવાની નથી. ઉલટું પાપનું ખાતું બાંધવાનું છે, મરેલાને ઘેર, નાત કરવાનું કાર્ય તે ગરીબીમાં તેને દાઝેલા ઉપર ડામ જેવું છે. બીચારાને શોકને તે પાર નહિ, અને જીહાના લાલચી, લાડુ શીરે જમવા બેશી જાય. કહે એ કેવી નિર્દયતા !! હાલ હિંદ. સ્થાન દેશ નિર્ધન થઈ ગયું છે, અને જ્યાં સુધી આવાં ખરાબ ધર્મવિરૂદ્ધ કાર્યો, શ્રાવક લકે કરશે, ત્યાં સુધી તે દુઃખી હાલતમાં રહેવાના. પિતાના છોકરાને અગર છોકરીને પરણાવવાના રૂપૈયા મળે નહીં, અને નાત. વરા કરવામાં આવે તે તે પણ જીવતે મર્યા જે થાય છે, જે નાતવરે ના કરવામાં આવે તે પિતાનું નાક કપાઈ જાય, પણ યાદ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92