Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 87
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પd રાળામાં ખાઈએ તે તે દશા પામ્યા પછી ગ્ય ગણાય. વળી દરરોજ વાસણમાં ખાવું, અને એક દિવસે પતરાળામાં ખાવું તેથી શો લાભ છે ? પ્રશ્ન-બ્રાહ્મણે વગર જમણુ પ્રસંગે કેમ પતરાળામાં ખાય છે? ઉત્તર-બ્રાહ્મણે તેમના મત પ્રમાણે કર્યા કરશે. શું તમે પણ તેઓ કરે તેમ કરવા ધારે છે?તમારા જૈન ધર્મશાસ્ત્રો પ્રમાણે તમે કરે!! બીજાની તમારે શી પંચાત ? તીર્થકર ભગવાન કંઈ પતરાળમાં વાપરતા નહતા. જૈનના ઋષિ સાધુ તરીકે થઈ ગયા છે, અને હાલ છે. તેમનું અનુકરણ કરવું હોય તે સાધુને વેશ પહેરે ! સંસારને ત્યાગ કરો અને પાતરાંમાં વહેરો કેઈ ના કહે છે? પહેલાંના શ્રાવકે પતરાળામાં વાપરતા નહોતા, www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92