Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 88
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir • આવે રીવાજ જૈન કામમાં કાઇક નાતમાં હાય છે, તેને ઉદ્દેશીને આ લખ્યુ છે. આ પ્રશ્ન—મરણ બાદ સાજીયાં લેવાં તથા કેટલાક મહીના સુધી રૂદન કરવું એવું કૃત્ય શુ સત્ય છે ? ઉત્તર~સાજીયાં લેવાં એ જૂઠ છે. ચકલે ચકલે બધી સ્ત્રીઓ ભેગી થઇ છાજીયાં લે છે. તે સર્વે, માહથી છે. જૈનશાસ્ત્રા પ્રમાણે વર્તવાની ઇચ્છા હાય તા એવા અવવેકી રીવાજ કે જે હદ બહાર નિજ થાય છે તેને અટકાવવા જોઇએ, અને તે પ્રમાણે વર્તવુ ન જોઇએ. છાજીયાંને રીવાજ ગાડરીયા પ્રવાહ છે, છાયાં લેવામાં ધમ` નથી. રે કકળ કરવી તે પણ માહનીય કમના ઉય છે, તેથી કા બંધ થાય છે, જે સ્ત્રીને પતિ મરી જાય, તેણે ધર્મ ઉપર શ્રદ્ધા www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92