Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 91
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પાપ સેવ્યું હેય સેવરાવ્યું હોય.અને સેવતાને વખાણ્યો હોય, તેને મિચ્છામિ દુક્કડં દઉં છું. માણસ જ્યારે મરવાની ઘણી તૈયારીમાં હોય, ત્યારે તેને નવકારમંત્ર સાંભળાવ તેવા સમયે મનુષ્યએ હિંમત ધારણ કરવી. સમાધિએ મરણ થવું તે ઘણે પુર્યોદય હોય ત્યારે જ થાય છે. એક આમ શાસ્વતી વસ્તુ છે. અનાદિકાળથી સંસારમાં જન્મ મરણ થયા કરે છે. માટે સગાવહાલાંના મરણથી શોક કર નહીં. ધર્મનું આરાધન કરવું, ધર્મ તેજ સાર છે. સંસારમાં સારામાં સાર એક જૈનધર્મ છે. વારંવાર જૈનધર્મ મળતું નથી, માટે ધર્મ સેવનમાં હે ભવ્ય લેકે !! પ્રમાદ કરશે નહિ. ધર્મ સાધન કરવાથી ઉત્તરોત્તર મિક્ષ લક્ષમીને પ્રાપ્ત કરશે. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 89 90 91 92