Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 83
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમનું નશીબ. જે સત્ય લાગે તે કહેવું જોઈએ. ભલે કઈ ખરાબ માણસ નિંદા કરે, તેથી કંઈ નિંદા લાગતી નથી. ઉલટા નિંદા કરનાર, પાપથી ભારે થઈ દુર્ગતિમાં પડશે, અને રૌરવ દુઃખ ભોગવશે. અમારે કંઈ નાત જમાડવામાં ખર્ચ થાય છે, તેથી લખવું પડયું છે, એમ સમજશે નહિ. જે સત્ય ભાસ્યું છે તે લખ્યું છે. બીજાને ત્યાં નાત હોય, ત્યાં અલબત્ત આ વાત સત્ય જાણનારે જવું નહિ. મરનારની પાછળ મૂછ મૂંડાવવી, એ પણ કંઈ જૈન શાસ્ત્રમાં લખ્યું નથી. તેથી ઉલટો વતે તેનું કૃત્ય તે જાણે. પ્રશ્નમરનારની પાછલ નવકારશી કરવી. કે નહિ? ઉત્તર-હા કરવી જોઈએ. તેથી ઘણે www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92